મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चिकित्सा विभाग द्वारा जाती धर्म पर किया तबादला, मुस्लिम समाज ने किया विरोध
सांगोद. नगर में मुस्लिम नौजवान कमेटी द्वारा उपखण्ड अधिकारी रामावतार मीणा को मुख्यमंत्री राजस्थान...
BJP Protest In Bengal: Mamata Banerjee के खिलाफ BJP का जोरदार प्रदर्शन, BJP ने की इस्तीफे की मांग
BJP Protest In Bengal: Mamata Banerjee के खिलाफ BJP का जोरदार प्रदर्शन, BJP ने की इस्तीफे की मांग
પોરબંદર ના વાડી પ્લોટમાં સ્થાનિકો દ્વારા રાસગરબા ની રમઝટ
પોરબંદર ના વાડી પ્લોટમાં સ્થાનિકો દ્વારા રાસગરબા ની રમઝટ
રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાયા
રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાયા...
તા.22/8/2022 ના રોજ...