મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಲೋಕೋಪಯೋಗಿ ಇಲಾಖೆಯ ತಾಂತ್ರಿಕೇತರ ವೃಂದದ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಡಾ||ಎ. ಸೋಮಶೇಖರ್, ತಾಂತ್ರಿಕ ವೃಂದದ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಆರ್. ಪ್ರಿಯದರ್ಶಿನಿ ಅವರು ವಿಜಯ ಸಾಧಿಸಿದ್ದಾರೆ.
ಡಿಸೆಂಬರ್ 2, 2024
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಿ ನೌಕರರ ಸಂಘದ ಬೆಂಗಳೂರು ನಗರ ರಾಜ್ಯ ಪರಿಷತ್ ಚುನಾವಣೆಯಲ್ಲಿ...
ડીસાના જુનાડીસા પાસે રમતા રમતા 12 વર્ષીય કિશોરનું મોત
ડીસા તાલુકાના જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે....
Nerity Earning
Earn Money With Nerity
Go to your Account Setting << And Click 3 Line << Go...
LIC Share News Today: PM Modi के भाषण के बाद आज 7% भागा शेयर, जान लें आगे की Strategy | Anuj Singhal
LIC Share News Today: PM Modi के भाषण के बाद आज 7% भागा शेयर, जान लें आगे की Strategy | Anuj Singhal