મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
अलीबाग मधे धावत्या दुचाकीने अचानक घेतला पेट
अलीबाग मधे धावत्या दुचाकीने अचानक घेतला पेट
જંબુસરમાં નવયુગ વિદ્યાલયના સૌજન્યથી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન
જંબુસરમાં નવયુગ વિદ્યાલયના સૌજન્યથી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન
कांग्रेस कार्यालय पर हंगामा भीतर घात करने वालो पर कार्यवाही की मांग
गुमानपुरा कांग्रेस कार्यालय पर जिला प्रभारी की उपस्थिति में हंगामा लोकसभा चुनावों में भीतर घात...