મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
26/09/22 કપડવંજ ના મોહસીને આઝમ અને. અલી ગ્રૂપ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું
26/09/22 કપડવંજ ના મોહસીને આઝમ અને. અલી ગ્રૂપ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું
PM Awas Yojana: अब गरीबों के घर का सपना होगा पूरा, स्कीम के तहत मिलेंगे 2 लाख पक्के घर
देश के ऐसे गरीबों के लिए खुशखबरी है जिनके पास अपना मकान नहीं है. क्योंकि प्रधानमंत्री गरीब आवास...
*જૂનાગઢના મહંતનો પોતાની જ વાડીમાં આપઘાત*
*જૂનાગઢ ભારતી આશ્રમના શિષ્ય અને મંદિરના મહંતે જાતે જ લમણામાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું*
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના...
নাৰায়ণপুৰ প্ৰেছক্লাবত সাংসদ পল্লবলোচন দাস
তেজপুৰ সংসদীয় সমষ্টিৰ সাংসদ পল্লবলোচন দাসে আজি নাৰায়ণপুৰ প্ৰেছ ক্লাবৰ সদস্যসকলৰে এক সৌহাদ্যপূৰ্ণ...