મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Animal Videos : Cow Ran Away - Rajasthan मध्ये आंदोलनासाठी आणलेली गाय जेव्हा पळून जाते...
Animal Videos : Cow Ran Away - Rajasthan मध्ये आंदोलनासाठी आणलेली गाय जेव्हा पळून जाते...
আটাছু নেতা ধমেন গগৈক আক্ৰমণ কৰা যুৱক দ্বীপ চিৰিং ফুনকক গ্ৰেপ্তাৰ
আটাছু নেতা ধমেন গগৈক আক্ৰমণ কৰা যুৱক দ্বীপ চিৰিং ফুনকক গ্ৰেপ্তাৰ
শিৱসাগৰৰ আটাছু নেতাক...
Morbi Breaking | મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અનેક લોકો પુલ પરથી પટકાયા જુવો વિડિયો @Good Day Gujarat
Morbi Breaking | મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અનેક લોકો પુલ પરથી પટકાયા જુવો વિડિયો @Good Day Gujarat
ચંદન ચાલમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના છેલ્લા ૩૫ વર્ષથી કરવામાં આવે છે
એન્કર
દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 35 વર્ષોથી ગણેશ...