મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या अब Israel को हथियार नहीं भेज सकेगा भारत? सुप्रीम कोर्ट ने कर दिया साफ
नई दिल्ली। SC on Israel War भारत द्वारा इजरायल को निर्यात किए जा रहे हथियारों और सैन्य...
ઘરફોડ ચોરીના ૨૫ ગુનાઓમાં સડોવાયેલ તેમજ અમરેલી જિલ્લાના ૮ ગુનાઓમાં વોન્ટેડ રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપી ભાયા કમરૂભાઇ પરૂડીયા, ને પકડી પાડતી
અમરેલી એલ.સી.બી. ટીમ.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત સરકારના ગૃહ વિભાગ...
તળાજામાં કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક મળી જુઓ
તળાજામાં કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક મળી જુઓ
जिंतूरकरांना दहा दिवसापासून पाणी नाहीं तळे उशाची पाणी नाहीं नळांशी.
जिंतूरकरांना दहा दिवसापासून पाणी नाहीं तळे उशाची पाणी नाहीं नळांशी. जिंतूर नागरिका च्य आरोग्य...