મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: Congress के दिग्गज नेता Sanjay Shukla, Suresh Pachauri समेत 15 नेता BJP में शामिल | Aaj Tak
MP News: Congress के दिग्गज नेता Sanjay Shukla, Suresh Pachauri समेत 15 नेता BJP में शामिल | Aaj Tak
शेख हसीना घर छोड़कर भागीं:जब घर पर ही उनके पिता समेत 17 परिजन मार दिए गए; खून का तालाब बन गया था राष्ट्रपति आवास
5 अगस्त 2024 की सुबह से लोग ढाका की तरफ पैदल और रिक्शों से मार्च कर रहे हैं। हजारों...
રખડતા પશુઓના મુદ્દે લાલ આંખ : વડોદરામાં મહાનગર પાલિકાની કાર્યવાહીમાં ગેરકાયદે તબેલાઓ પર ચલાવવામાં આવ્યું બુલડોઝર
રખડતા પશુઓની સમસ્યાના કારણે વડોદરા સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી...