વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાતના ચાર શિક્ષકોને આગામી ૨૩ એપ્રિલના રોજ શ્રેષ્ઠ શિક્ષક (ફોરમ) એવોર્ડ એનાયત કરવામાં આવછે. 
 
                      ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દર વર્ષે 'શીખવે તે શિક્ષક'ની વ્યાખ્યામાં આવતાં તમામ શિક્ષકો પૈકીના...
                  
   વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ વિવિધ ચેકપોસ્ટની મુલાકાત લીધી.. 
 
                      વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ...
                  
   ગુજરાતમાં AAPથી ડરેલી BJP પ્રદેશ અધ્યક્ષ છોડી દેશે… કેજરીવાલનો દાવો
 
 
                      અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના કારણે ભાજપ રાજ્યમાં ગભરાટમાં છે. પોતાના...
                  
   JETPUR જેતપુરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનના તાળા તૂટયા 19-09-2022 
 
                      JETPUR જેતપુરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનના તાળા તૂટયા 19-09-2022
                  
   લ્યો બોલો હવે તો શાળામાં ભણતા નાના વિદ્યાર્થીઓ પણ સરકારને વિનંતી કરવા લાગ્યા 
 
                      લ્યો બોલો હવે તો શાળામાં ભણતા નાના વિદ્યાર્થીઓ પણ સરકારને વિનંતી કરવા લાગ્યા
                  
   
  
  
  
   
  