વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अकलेन शांतिपुर गांव की पथमार्ग मरम्मत कराने की मांग
धेमाजी जिले के जोनाई महकमा के बाहिर जोनाई लुहीजान गांव पंचायत...
শিপিনীসকলে অনলাইন পঞ্জীয়ন কি প্ৰকাৰে কৰিব হস্ততাঁত আৰু বস্ত্ৰশিল্প বিক্ৰীৰ কেন্দ্ৰৰ বাবে
শিপিনীসকলে অনলাইন পঞ্জীয়ন কি প্ৰকাৰে কৰিব হস্ততাঁত আৰু বস্ত্ৰশিল্প বিক্ৰীৰ কেন্দ্ৰৰ বাবে।...
Nokia G42 5G: 16GB Ram के साथ धमाकेदार एंट्री करने जा रहा नोकिया का पॉपुलर स्मार्टफोन, जल्द होगा लॉन्च
Nokia G42 5G Coming Soon With 16GB Ram नोकिया ने हाल ही में अपने यूजर्स के लिए Nokia G42 5G को...
પોરબંદરમાં માજી સૈનિક સંગઠન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને મહેર શક્તિસેનાને સાથે રાખી આવેદન પાઠવ્યું
પોરબંદરમાં માજી સૈનિક સંગઠન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને મહેર શક્તિસેનાને સાથે રાખી આવેદન પાઠવ્યું
બગસરા શહેરમાં વૈષ્ણ્વ આચાર્યશ્રી ગુંસાઈજી ના જન્મ દિવસ નિમિતે વિવિધ વિસ્તાર માં શોભાયાત્રા નીકળી
બગસરા શહેરમાં વૈષ્ણ્વ આચાર્યશ્રી ગુંસાઈજી ના જન્મ દિવસ નિમિતે વિવિધ વિસ્તાર માં શોભાયાત્રા નીકળી