વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
HEKH SITHI by Ansu Deep and Jyotisman Chakravorty
HEKH SITHI by Ansu Deep and Jyotisman Chakravorty.
*Recite:-Ansu deep
*poem:-Jyotishman...
ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રી કમિશન ભારત સરકારના ચેરમેન શ્રી મનોજ ગોયલ સાહેબ 12 9 2022 ના રોજ
પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી...
વડોદરા શહેરના વેમાલી વિસ્તારમાં નવીન પાણીની લાઈન નું ખાતમુરત કરવામાં આવ્યું
વડોદરા શહેરના વેમાલી વિસ્તારમાં નવીન પાણીની લાઈન નું ખાતમુરત કરવામાં આવ્યું