વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : ધી.આરાધના બચત સહકારી મંડળી લી.ની એડવાઈઝર મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર : ધી.આરાધના બચત સહકારી મંડળી લી.ની એડવાઈઝર મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
સુરતમાં ચપ્પુના 25 ઘા મારી બે ભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
હત્યારાઓએ MD ડ્રગ્સનો નશો કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં શુક્રવારે મોડી રાત્રે અઠવા પોલીસ...
মান্দাকাটাত মুখ্যমন্ত্ৰী পত্নীৰ বাৰ্থডে চেলিব্ৰেশ্বন
মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ সহধৰ্মিনী ৰিণিকি ভূঞা শৰ্মাৰ জন্মদিন উপলক্ষে আজি ৩১ জুলাই...
સાવરકુંડલા વિધાનસભા કારોબારી સંયુક્ત મીટીંગ યોજાઈ કોંગ્રેસ અગ્રણી જોડાયા ભાજપમાં
આજરોજ 97 સાવરકુંડલા વિધાનસભા ની સંયુક્ત કારોબારી 2023 ની મીટીંગ અંતર્ગત સાવરકુંડલા લોહાણા...