વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदयपुर में बिगड़ा माहौल, दो स्कूली छात्रों में चाकूबाजी के बाद आक्रोशित लोगों ने गाड़ियां जलाई
राजस्थान के उदयपुर में सहपाठी द्वारा दसवीं कक्षा के छात्र को चाकू मारने का एक सनसनीखेज मामला...
ગરવી ગુજરાત પક્ષમાંથી રમેશભાઈ મકવાણા એ દિયોદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની દિયોદર...
Hindalco Share Downfall | 14% गिरा कंपनी का Stock, निवेशकों को सावधान रहने की जरूरत? | News
Hindalco Share Downfall | 14% गिरा कंपनी का Stock, निवेशकों को सावधान रहने की जरूरत? | News
স্বাধীনতা দিৱসৰ দিনা দক্ষিণ শালমাৰা মানকাচৰ জিলাত সজাগতামূলক বাইক ৰেলী।
স্বাধীনতা দিৱসৰ দিনা দক্ষিণ শালমাৰা মানকাচৰ জিলাত সজাগতামূলক বাইক ৰেলী।
પાલનપુરમાં આબુરોડ હાઇવે પર ટ્રકે બાઈક ને ટક્કર મારતાં બાઇક સવાર એકનું મો*ત
પાલનપુરમાં આબુરોડ હાઇવે પર ટ્રકે બાઈક ને ટક્કર મારતાં બાઇક સવાર એકનું મો*ત