વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GANDHINAGAR : ગાંધીનગરમાં બ્રહ્મ સમાજનો દીક્ષા કાર્યક્રમ
#buletinindia #gujarat #gandhinagar
इंडिया गठबंधन और एनडीए की तर्ज पर नया एलायंस बनाएगी भारतीय आदिवासी पार्टी
भारत आदिवासी पार्टी अब राष्ट्रीय जनतांत्रिक गठबंधन और भारतीय राष्ट्रीय विकासात्मक समावेशी गठबंधन...
10 September 2022 કલોલ શહેર ના કોંગ્રેસ પક્ષના નેતા બળદેવજી ઠાકોર દ્વારા બંદ નું એલાન જાહેર
10 September 2022 કલોલ શહેર ના કોંગ્રેસ પક્ષના નેતા બળદેવજી ઠાકોર દ્વારા બંદ નું એલાન જાહેર
શ્રી વલસાડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન મહિલા મંડળ દ્વારા ગૌશાળા માં ગાયો ને 56 ભોગ ધરાવાયો.
શ્રી વલસાડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન મહિલા મંડળ દ્વારા ગૌશાળા માં ગાયો ને 56 ભોગ ધરાવાયો.
जलसा-ए-सीरतुन्नबी का समापन
प्रतिभागियों को मिले पुरस्कार।
*फिरदौसिया सलमान सहित तमाम प्रतिभागियों को स्मृति चिन्ह प्रशस्ति पत्र देकर किया गया पुरस्कृत*...