વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: क्रिकेट में India ने जीता गोल्ड मेडल, फाइनल में भारत की टक्कर Afghanistan से थी
Breaking News: क्रिकेट में India ने जीता गोल्ड मेडल, फाइनल में भारत की टक्कर Afghanistan से थी
ઉના : જિલ્લા શિક્ષણ અધિકારીએ ચાલુ વર્ષ દરમ્યાન ૫૦ ટકા ગ્રાન્ટ કાપનો આદેશ આપ્યો
ઉના : જિલ્લા શિક્ષણ અધિકારીએ ચાલુ વર્ષ દરમ્યાન ૫૦ ટકા ગ્રાન્ટ કાપનો આદેશ આપ્યો
કંડાચ ગામના ઈસમે વિડીઓ વાઈરલ કરી વેજલપુર પોલીસ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ.
કાલોલ તાલુકાના કંડાચ ગામના મનોજકુમાર રતિલાલ તુરી દ્વારા ચાર મિનિટ ઉપરાંત નો વિડીયો વાયરલ કરી...
वरिष्ठ नागरिक तीर्थ यात्रा योजना-2024 के लिए 581 यात्रियों का चयन
राज्य सरकार की वरिष्ठ नागरिक तीर्थ यात्रा योजना-2024-25 के तहत यात्रियों के चयन के लिए सोमवार को...
WhatsApp पर किसका आया है मैसेज बिना फोन चेक किए लग जाएगा पता, ये सीक्रेट ट्रिक आएगी आपके काम
क्या आप भी उन वॉट्सऐप यूजर में से हैं जो वॉट्सऐप नोटिफिकेशन आने के साथ ही तुरंत फोन हाथ में ले...