વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PVR INOX IN PARTNERSHIP WITH CGR CINEMAS LAUNCH THE FIRST ICE THEATERS FORMAT IN SOUTH INDIA
PVR INOX IN PARTNERSHIP WITH CGR CINEMAS LAUNCH THE FIRST ICE THEATERS FORMAT IN SOUTH INDIA...
ધોળી ધજા ડેમ પાસે જુગાર રમતા -6 શખ્સો ઝડપાયા
રતનપર ઘોળીધજા ડેમની પાળ પાસે ભોગાવા નદીમાં આવેલ મેલડીમાના મંદીર પાછળ આવેલ ખાડીમાં જાહેરમાં રેઇડ...
EPFO Data Hack: 28 কোটিতকৈ অধিক EPFO একাউণ্টধাৰীৰ একাউণ্ট ডাটা লিক, সবিশেষ দ্ৰুতভাৱে পৰীক্ষা কৰক
👉EPFO Data Hack: যদি আপুনিও ভাৰত চৰকাৰৰ EPFO পেঞ্চন আঁচনিৰ সুবিধা লৈছে, তেন্তে নিশ্চিতভাৱে এই...
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત:
પાલનપુરના જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીને આવતીકાલથી હેલ્મેટ વગર નો એન્ટ્રી, પોલીસે આજે જ ગુલાબ આપી જાગૃત કર્ય
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત:
પાલનપુરના જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીને...
दुनिया के दस सबसे घातक जहरीले सांप
इनलैंड ताइपन (Inland Taipan): यह ऑस्ट्रेलिया में पाया जाने वाला सबसे जहरीला सांप है। इसका जहर...