વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election 2022: સાબરકાંઠા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા પેરામિલિટરી ફોર્સ તથા સાબરકાંઠા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ...
सीएम के काफिले में टैक्सी घुसाने वाले ड्राइवर की मौत:1 एएसआई ने पहले ही दम तोड़ा, 4 पुलिसकर्मी घायल
जयपुर में बुधवार (11 दिसंबर) को सीएम भजनलाल शर्मा के काफिले की गाड़ियों को एक टैक्सी ने टक्कर मार...
रात्रीचा सुमारास दुचाकी पाळविणारा अटकेत ,11 गाड्या हस्तगत
परजिल्ह्यातीलही दुचाकी गाड्या चोरायचा
सोलापूर :- सोलापुरसह परजिल्ह्यातील दुचाकी...
ડીસા નગરપાલિકામાં નવા મહીલા પ્રમુખની બિનહરીફ વરણી કરાઇ
ડીસાના પાલિકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ સોમવારે પ્રમુખ પદની ચૂંટણી માટે ખાસ...
બનાસકાંઠા જિલ્લાના સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નું 'સાઉથ એશિયા ટીચર્સ એકસલન્સ' એવોર્ડથી સન્માન.
ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા ગ્વાલિયર દ્વારા ઉત્તરપ્રદેશ - લખનૌ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્
બનાસકાંઠા જિલ્લાના સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નું 'સાઉથ એશિયા ટીચર્સ એકસલન્સ'...