વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्युत लाइनों के मेंटेनेंस के चलते विद्युत कटौती हुई।
नमाना कस्बे में पिछले 2 घंटे से विद्युत कटौती लाइनों के मेंटेनेंस के चलते हो रही है...
Rakashabandhan 2023 : AP Singh को Rakhi बांधने के बाद Seema Haider ने Pakistan पर क्या कह दिया? N18V
Rakashabandhan 2023 : AP Singh को Rakhi बांधने के बाद Seema Haider ने Pakistan पर क्या कह दिया? N18V
টিউবেলৰ পৰাই কিয় নিজেই উলাইছে পানী, তীব্ৰ চাঞ্চল্য
তিনিচুকীয়াৰ বৰলাইপুলিৰ এটা টিউবেলৰ পৰা তীব্ৰবেগীত অবিৰতভাৱে উলাইছে পানী, তাকে সৃষ্টি হৈছে তীব্ৰ...
Rajtilak Aaj Tak Helicopter Shot: Chittorgarh में क्या है जनता के मुद्दे, किन मुद्दों पर होगा मतदान?
Rajtilak Aaj Tak Helicopter Shot: Chittorgarh में क्या है जनता के मुद्दे, किन मुद्दों पर होगा मतदान?