થરાદના પેપરગામે વામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના મેળામાં બબાલ..

વામેશ્વર મહાદેવના મંદિરે મેળામાં મારા મારીનો વિડીયો થયો વાયરલ..

વામેશ્વર મંદિરના કમિટીના સભ્યોએ ખર્ચ માટે ઉઘરાવેલ પૈસા મામલે થઈ બબાલ...

ઉશ્કેરાયલ ઈસમોએ છરી અને લાકડી વડે કમિટીના સભ્યો પર કર્યો હુમલો..

4 ઈસમો ઘાયલ થતા તેમને સારવાર માટે થરાદ અને પાલનપુર સિવિલમાં ખસેડાયા..

થરાદ પોલીસે વાયરલ વિડીયો અને સીસીટીવી ફુટેઝના આધારે તપાસ હાથ ધરી...