દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ટીબીના ૧૬ દર્દીઓને દત્તક લીધા : (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) કીટનું વિતરણ પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના અઘ્યક્ષ સ્થાને જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજાઈ હતી. તેમજ ટીબી ના દર્દીઓ ને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા કુલ ૧૬ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર જીલ્લા સભ્યશ્રી, તાલુકા સભ્યશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, સરપંચશ્રી તેમજ તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ટીબીના કુલ ૧૬ દર્દીઓને દત્તક લઈ તેમને ન્યુટ્રીશન કીટનું વિતરણ કર્યુ હતું.આમ પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nothing Phone 2a Launch Date: नथिंग का सस्ता स्मार्टफोन भारत में इस दिन होगा लॉन्च, जानिए क्या होंगी खूबियां
Nothing Phone 2a Launch Date नथिंग ने अपने अफोर्डेबल स्मार्टफोन की लॉन्च डेट कन्फर्म कर दी है।...
जिल्हाधिकाऱ्यांनी केली ई-पीक पाहणी
सीएससी केंद्राला भेट व इमारत बांधकामाची पाहणी
जिल्हाधिकारी षण्मुगराजन एस. यांनी आज 25 ऑगस्ट रोजी कारंजा तालुक्यातील गायवळ, शेलूवाडा व कोळी या...
रैवासा पीठ के 18वें पीठाधीश्वर होंगे राजेंद्र दास महाराज:सीकर में चादरपोशी आज; देशभर से जुटे संत-महात्मा
रैवासा पीठ के उत्तराधिकारी मलूक पीठाधीश्वर राजेंद्र दास महाराज की आज (15 सितंबर 2014) चादरपोशी...
🔴LIVE Navratri | Turkh Rode Navratri Botad | Jay Ambe Yuvak Mitr Madal |
🔴LIVE Navratri | Turkh Rode Navratri Botad | Jay Ambe Yuvak Mitr Madal |