ઠાકોર સમાજની અનોખી પહેલ,,સમાજ સુધારણા માટે લીધો મહત્વનો નિર્ણય,,, બનાસકાંઠામાં અગ્રણીઓએ સમાજના રિવાજોમાં સુધારો કરવા લેવડાવી 11 પ્રતિજ્ઞા,,,(૧) લગ્ન પ્રસંગોમાં DJ ઉપર બિલકુલ પ્રતિબંધ (૨) ઓઢામણું રોકડમાં આપવું (૩)લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી મર્યાદિત પુરતી આપવી . (૪)સગાઈ અને લગ્નમાં ૧૧ લોકોએ જ જવું (૫) જાનમાં મર્યાદામાં 51 લોકોએ જ જવું (૬)દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન , કુળ વાઈઝ સમૂહ લગ્નનું આયોજન . 7. બોલામણું પ્રથા સદંતર બંધ . 8. સગાઇ સગપણના તોડ પ્રથામાં દંડ શૈક્ષણિક સંકુલ અને સામાજિકમાં વાપરવો . ( ગુણ દોષ મુજબ દંડ ) 9. કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી . 10. વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું . 11. અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે દરેક ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના આખોલ ચાર રસ્તા નજીક સામાન્ય વરસાદમાં 5 થી 7 ફૂટના ખાડા પડતાં વાહનચાલકોને ભારે હાલાકી
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે ડીસાના આખોલ ચાર...
ছিপাঝাৰৰ ঢেঁকীপাৰাত ননৈ নৈৰ গৰাখহনীয়াই সৃষ্টি কৰিছে ভাবুকিৰ
ছিপাঝাৰৰ ঢেঁকীপাৰাত ননৈ নৈৰ গৰাখহনীয়াই সৃষ্টি কৰিছে ভাবুকিৰ। দাতিকাষৰীয়া ৰাইজলৈ কঢ়িয়াই আনিছে...
ग्राम पंचायत गुमानगंज में सियार के हमले से बृद्ध हुई घायल
अजयगढ:-जनपद पंचायत अजयगढ अंतगर्त ग्राम पंचायत गुमानगंज में 58 वर्षीय बृद्ध महिला का सियार के हमले...
પૂજ્ય મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા અંગેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને બે પુસ્તકોનું અનાવરણ કર્યુ
જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ 21મી જુલાઈ,2024ના રોજ ગુરુ...
'महाराष्ट्र के सीएम पद से होगी एकनाथ शिंदे की छुट्टी' सामना में दावा- नाराज होकर अपने गांव गए मुख्यमंत्री
नई दिल्ली, महाराष्ट्र की एकनाथ शिंदे सरकार को लेकर पिछले कुछ दिनों से चर्चाएं हैं। इसी बीच,...