દાહોદ શહેર સહિત જિલ્લામાં શિવરાત્રી મહાપર્વની શ્રદ્ધાળુઓએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં પરંપરાગત ચાલતા સિંધી સમાજ દ્વારા શિવરાત્રી મહાપર્વની અને ઉજવણી કરી હતી (રાજ કાપડિયા - 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ સિંધી સમાજ દ્વારા તેમજ સમગ્ર દાહોદના સિંધી સમાજ દ્વારા ગોદી રોડ ખાતે હાજર રહ્યા હતા જ્યાંથી મહાશિવરાત્રી પર્વની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મહિલા પુરુષથી લઈ વયોવૃદ્ધ તેમજ બાળકો આ શોભાયાત્રામાં જાેડાયા હતા. મહાશિવરાત્રી પર્વની દાહોદ શહેર જિલ્લા વાસીઓએ અનેરી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ શહેરના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી હતી ભગવાન શ્રી ભોલેનાથને રિઝવવા શ્રદ્ધાળુઓએ શિવલિંગ ઉપર બીલીપત્ર અબીલ ગુલાલ સહિત પૂજા અર્ચના ભગવાન ભોલેનાથ ને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બીજી તરફ દાહોદ શહેરના ગોદી રોડ ખાતેથી નીકળતી શિવરાત્રી ની ભવ્ય શોભાયાત્રા પરંપરાગત રીતે આજે પણ નીકળી હતી જેમાં દાહોદ શહેરના સિંધી સમાજના ભાઈઓ બહેનો વયો વૃદ્ધ તેમજ બાળકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જાેડાયા હતા જેમાં બમ બમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ શોભા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી દાહોદ શહેરમાં આવેલ ખાણ નદી ખાતે શોભાયાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે સિંધી સમાજ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ભંડારાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ભંડારા નો લાભ લઈ પ્રસાદી મેળવવી હતી. દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ મંદિરો બમ બમ બોલે ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા શ્રદ્ધાળુઓએ આજે શિવરાત્રી પર્વ નિમિત્તે એક ટાણા ઉપવાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
16 वर्षिय युवक गायब दादा का रो-रोकर बुरा हाल
जनपद वाराणसी के थाना चौबेपुर के अंतर्गत ग्राम शिवदसा में,16वर्षिय युवक गायब दादा का रो रो कर बुरा...
તુર્કી માં ભૂકંપ ના આંચકા,,53 ના મોત.
તુર્કીમાં 7.9ની તીવ્રતાના ભૂકંપથી 53ના મોત,,, સીરીયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપથી 42 મોત,,...
બૂંજેઠા નજીકથી મોટરસાયકલ સાથે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી તિલકવાડા પોલીસ
બૂંજેઠા નજીકથી મોટરસાયકલ સાથે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી તિલકવાડા પોલીસ
એમ એસ ભરાડા...
विस्थापित कॉलोनी मंदिर निर्माण में घटिया सामग्री से कार्य करने का ग्रामीणों ने लगाया आरोप सिंचाई विभाग ने 15 दिन पहले करवाई थी मरम्मत
रामगंजमंडी में चेचट क्षेत्र के ताकली बांध विस्थापित कॉलोनी में सिचाई विभाग द्वारा देवनारायण भगवान...
Joshimath Sinking:...तो इसलिए हो रहा जोशीमठ में भू-धंसाव, पांच रिपोर्ट...पांच वजहें, पढ़ें क्या है असली कारण
बदरीनाथ, हेमकुंड साहिब का गेटवे कही जाने वाली आदि शंकराचार्य की तपस्थली जोशीमठ की भूमि लगातार धंस...