દિયોદર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો.રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો રક્તદાતાઓને બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રીના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૧૬ જેટલી બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.આ એકઠું થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી એક સેવા નું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે.આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજ ના અગ્રણીઓ તેમજ યુવામિત્રો અને ભાઈ બહેનો ઉપસ્થિત રહી આ શિબિર ને સફળ બનાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 आयुर्वेदिक दवाएं जो आपको देंगी ग़ज़ब का Stamina और ताक़त | Ayurvedic Medicine For Long Lasting In Bed
5 आयुर्वेदिक दवाएं जो आपको देंगी ग़ज़ब का Stamina और ताक़त | Ayurvedic Medicine For Long Lasting In Bed
"શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ" આયોજિત "શીવ શક્તિ નવરાત્રી મહોત્સવ" માં માઈ ભક્તોએ ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી સાથે ગરબામાં યુવાધન હિલોળે ચડ્યુ
નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ...
सिखों का नरसंहार करने वाली कांग्रेस, कर रही सिख हितेषी होने का ढोंग: तरुण चुग
कांग्रेस 1984 के देश के दो दर्जन शहरो में हुई सामूहिक सुनियोजित सिख कत्लोगारत को छुपाने में लगी :...
AMC ટેક્સની કોઈપણ અરજી કે ફરિયાદ ઓનલાઇન કરી શકાશે રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું #gujarat
ઓનલાઈન કરી શકશે. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગમાં નામ ટ્રાન્સફર,...