દિયોદર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો.રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો રક્તદાતાઓને બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રીના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૧૬ જેટલી બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.આ એકઠું થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી એક સેવા નું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે.આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજ ના અગ્રણીઓ તેમજ યુવામિત્રો અને ભાઈ બહેનો ઉપસ્થિત રહી આ શિબિર ને સફળ બનાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज से मंगल का गोचर, इन 4 राशियों की बदलेगी किस्मत | Horoscope Today, Jagran Astro
आज से मंगल का गोचर, इन 4 राशियों की बदलेगी किस्मत | Horoscope Today, Jagran Astro
पुणे पोर्श कार दुर्घटना मामले में आरोपी नाबालिग को जमानत, बॉम्बे हाईकोर्ट का बड़ा फैसला
Pune Porsche Case: पुणे कार दुर्घटना मामले में नाबालिग आरोपी को बड़ी राहत देते...
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આગમન થયું હતું
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આગમન થયું હતું
ಬೆಂಗಳೂರಿನ ಹೊಸಕೋಟೆ ತಾಲೂಕಿನ ಈಸ್ತೂರು ಗ್ರಾಮದ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಸಮುದಾಯಕ್ಕೆ ಸೇರಿದವರ ಜಮೀನು ಕಬಳಿಸುವ ಹುನ್ನಾರ ನಡೆಯುತ್ತಿದೆ ಎಂದು ಈಸ್ತೂರು ನಾರಾಯಣಪ್ಪ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 24, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ದಲಿತರ ಪರಿವರ್ತನಾ ಸಮಿತಿ'...
Lok Sabha Election 2024: Rahul Gandhi का बड़ा बयान, कहा- मैं पीएम मोदी से डिबेट करने को तैयार हूं
Lok Sabha Election 2024: Rahul Gandhi का बड़ा बयान, कहा- मैं पीएम मोदी से डिबेट करने को तैयार हूं