દિયોદર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો.રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો રક્તદાતાઓને બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રીના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૧૬ જેટલી બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.આ એકઠું થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી એક સેવા નું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે.આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજ ના અગ્રણીઓ તેમજ યુવામિત્રો અને ભાઈ બહેનો ઉપસ્થિત રહી આ શિબિર ને સફળ બનાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi दिव्यांग के सामने Roll Back कर गलती कर गए Modi Viral Video
PM Modi दिव्यांग के सामने Roll Back कर गलती कर गए Modi Viral Video
নিমাতি ঘাটত পুনৰ ফেৰী দুৰ্ঘটনা, কথমপি প্ৰাণ ৰক্ষা আশী জন যাত্ৰীৰ
নিমাতি ঘাটত পুনৰ ফেৰীৰ দুৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰে আশী জন যাত্ৰী।
ફતેપુરા મુકામે ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફતેપુરા મુકામે ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವು ಬ್ಯಾಂಕಿಂಗ್ ನೌಕರರ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿ 2025ರ ಮಾರ್ಚ್ 23ರ ಮಧ್ಯರಾತ್ರಿಯಿಂದ 2025ರ ಮಾರ್ಚ್ 25ರ ಮಧ್ಯರಾತ್ರಿವರೆಗೆ ಮುಷ್ಕರ ನಡೆಯಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 17, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಯುನೈಟೆಡ್ ಫೋರಮ್ ಆಫ್ ಬ್ಯಾಂಕ್ ಯೂನಿಯನ್ಸ್'...