તારાપુર નગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા શિવજયંતી નિમિત્તે શિવદર્શન શોભાયાત્રા તથા ઝાંખી ફેરવવામાં આવી 

તારાપુર નગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર દ્વારા દરવર્ષે શિવજયંતી નિમિત્તે શિવદર્શન શોભાયાત્રા તથા ઝાંખી ફેરવવામાં આવે છે જે આ વર્ષે પણ બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા શિવદર્શન શોભાયાત્રા ઝાંખી ફેરવવામાં આવી હતી જે આયોજન સેવા કેન્દ્ર ના બી.કે હસુબેન તથા આજુબાજુના ગામના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પાઠશાળાના ભાઇ બહેનો મોટી સંખ્યામાં શિવદર્શન શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં શિવરાત્રી ના આગલ દિવસે યોજવામાં આવે છે તેમજ શિવરાત્રી ના દિવસે પણ સેવા કેન્દ્ર દ્વારા ઈશ્વરીય સંદેશા રૂપે જુદા જુદા કાર્યક્રમો ની ઝાંખી કેન્દ્ર પાઠશાળા ખાતે રાખવામાં આવે છે જેમાં પણ મોટી સંખ્યામાં ભાઇ બહેનો ઉપસ્થિત રહેત હોય છે