ખંભાત શહેરના માછીપુરા સ્વામીનરાયણ મંદિર પાસે રહેતા ગૌરાંગભાઈ બાબુભાઇ ખલાસી સાંજના સાડા સાતેક વાગે ઘરેથી મહાકાળી મંદિર ઋણ મુક્તેશ્વરમાં દર્શન કરવા ગયો હતો.મંદિરમાં વધારે ભીડમાંથી દર્શન કરી બહાર આવી ખિસ્સા ચેક કરતા ઓપો કંપની 21 F રૂ.22,999/-કિંમતનો મોબાઈલ ફોન જોવા ન મળતા કોઈ ચોર પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી લઈ જતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગેરકાયદે ખનીજ ખનન પ્રકરણના મુખ્ય આરોપીને બનાવની જગ્યાએ આરોપીને લઈ જવાયો
સુદામડા ગામે ગેરકાયદે ખનીજ ખનન પ્રકરણનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. જેને બનાવની જગ્યાએ તપાસ માટે લઈ...
Breaking News: हमें खुशी है कि आज कांग्रेस सही मुद्दे को समझ रही है': Rajkumar Bhati | NDA Vs INDIA
Breaking News: हमें खुशी है कि आज कांग्रेस सही मुद्दे को समझ रही है': Rajkumar Bhati | NDA Vs INDIA
बाबा रामदेव कि जयकारो के साथ हाथो में 551 फि ट ध्वजा उठाए भक्तो का दल हुआ रवाना
बाबा रामदेव कि जयकारो के साथ हाथो में 551 फि ट ध्वजा उठाए भक्तो का दल हुआ रवाना
- 120सदस्यो का...
વડોદરા: શહેર ભાજપ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
વડોદરા: શહેર ભાજપ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી