February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા હાલમાં અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Service Bill : Raghav Chadha ने संसद में सुनाई राजनीतिक धोखे की ऐसी कहानी, सब रह गए हैरान
Delhi Service Bill : Raghav Chadha ने संसद में सुनाई राजनीतिक धोखे की ऐसी कहानी, सब रह गए हैरान
ડીસાના આસેડા નજીક યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
ડીસામાં વધુ એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આસેડા ગામ પાસે કેનાલની બાજુમાં આવેલી...
મહીસાગરમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ચૂંટણી બંદોબસ્તને લઈ બેઠક મળી
મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તેને લઈ...
'UCC पर मुसलमानों को भड़काया जा रहा' पीएम मोदी के बयान पर भड़का विपक्ष; ओवैसी-केसी त्यागी हुए हमलावर
नई दिल्ली, मध्य प्रदेश में आगामी विधानसभा चुनावी को लेकर सभी राजनीतिक दलों ने कमर कस ली है। इस...