February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા હાલમાં અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલ શાળાના બાળકોને 3 કિલોમીટર કરતા વધારે ચલાવ્યા@live24newsgujarat
પંચમહાલ શાળાના બાળકોને 3 કિલોમીટર કરતા વધારે ચલાવ્યા@live24newsgujarat
उरणच्या आर्यन मोडखरकरचे इंदौर जलतरण स्पर्धेत घवघवीत यश
उरणमधील आर्यन विरेश मोडखरकर याने आज इंदौर येथे झालेल्या जलतरण स्पर्धेत 3 गोल्ड मेडल जिंकून...