February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા હાલમાં અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૧૮ વર્ષથી નાના બાળકોને વાહન ચલાવવા ન આપવુ જોઇએ ॥ પાછળથી પસ્તાવાનો વારો આવે ॥
૧૮ વર્ષથી નાના બાળકોને વાહન ચલાવવા ન આપવુ જોઇએ.બાઇક સ્લિપ થઇ જતા ૨ કિશોર રસ્તા પર પટકાયા...
રાજકોટ મહાનગરપાલિકાના ૮ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી
અર્બન મેટ્રો, રાજકોટ
રાજકોટ...
અમરાઈવાડી વિસ્તારમાં આજ રોજ આશરે એક કલાક ના વરસાદમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવાં મળ્યા.
અમરાઈવાડી વિસ્તારમાં આજ રોજ આશરે એક કલાક ના વરસાદમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવાં મળ્યા.