February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા હાલમાં અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Rain News: बारिश से बिहार पर मंडराया बाढ़ का खतरा, उफान पर कई नदियां | Aaj Tak News
Bihar Rain News: बारिश से बिहार पर मंडराया बाढ़ का खतरा, उफान पर कई नदियां | Aaj Tak News
ડીસામાં વધુ 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ
ડીસા શહેરની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલી નાકોડાજી સોસાયટીમાં રહેતા પ્રદીપ રાજગોરે વર્ષ...
ચૂંટણી મુડમાં નેતાજી 6:30 PM @Sandesh News
ચૂંટણી મુડમાં નેતાજી 6:30 PM @Sandesh News
5000mAh बैटरी, 256GB स्टोरेज और वीगन लैदर फिनिश वाला फोन ऑफर्स में खरीदें, डील शानदार है
32MP सेल्फी कैमरा वाले मोटोरोला जी85 को फ्लिपकार्ट से एक्सचेंज ऑफर में खरीदा जा सकता है। इसे कुछ...
মাৰ্ঘেৰিটাত ড্ৰাগছৰ বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান,ড্ৰাগছ ব্যৱসায়ৰ লগত জড়িত থকা সন্দেহত ৪জনক আটক*#views
মাৰ্ঘেৰিটাত ড্ৰাগছৰ বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান,ড্ৰাগছ ব্যৱসায়ৰ লগত জড়িত থকা সন্দেহত ৪জনক আটক*#views