બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચિખલીગર ગેંગના ૫ ઈસમોને ઝડપી ઘરફોડ ચોરી તથા વાહનચોરીના ગુન્હાઓ શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચ
ચિખલીગર ગેંગના ૫ ઈસમોને ઝડપી ઘરફોડ ચોરી તથા વાહનચોરીના ગુન્હાઓ શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચ
બોટાદ જિલ્લામાં ભાજપની ત્રણ ધારાસભ્યની બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ .
બોટાદ જિલ્લામાં ભાજપની ત્રણ ધારાસભ્યની બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ .
বীৰুপা নদীত ঘৰিয়ালে জীৱন্তে খালে এগৰাকী মহিলাক
ওড়িশাৰ জাজপুৰ জিলাৰ এখন গাঁৱৰ বাসিন্দাসকলে বুধবাৰে বীৰুপা নদীত এগৰাকী মহিলাক কুমিৰে ভক্ষণ কৰা...
Curd in skincare l how it helps | dermatologist
Curd in skincare l how it helps | dermatologist