બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিমৌ ৰাইচাইত মটৰ চাইকেল দুৰ্ঘটনাত গুৰুত্ব ভাবে আঘাত প্ৰাপ্ত ৬০বছৰীয়া বৃদ্ধা
ডিমৌ ৰাইচাইত মটৰ চাইকেল দুৰ্ঘটনাত গুৰুত্ব ভাবে আঘাত প্ৰাপ্ত ৬০বছৰীয়া বৃদ্ধা
মঙলদৈৰ প্ৰীতিনগৰত স্কুটি আৰু বাইকৰ সংঘৰ্ষ।
মঙলদৈৰ প্ৰীতিনগৰত স্কুটি আৰু বাইকৰ সংঘৰ্ষ।
মঙলদৈৰ প্ৰীতিনগৰত শনিবাৰে দুপৰীয়া এক স্কুটি...
Rahul Gandhi Parliament Speech: BJP पर निशाना साध राहुल गांधी बोले- नया चक्रव्यूह तैयार हुआ है
Rahul Gandhi Parliament Speech: BJP पर निशाना साध राहुल गांधी बोले- नया चक्रव्यूह तैयार हुआ है
મોજાંમાં ઉત્તર કોરિયાની કરન્સીની થઇ દાણચોરી, વ્યક્તિએ કર્યો ચોંકાવનારો દાવો
ઈન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ તસવીર કે વીડિયો વાયરલ થાય છે. દરમિયાન, એક સમાન ચિત્ર નેટીઝન્સમાં...
સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા
સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત...