બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રેલી કાઢતા 30 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રેલી કાઢતા 30 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત...
उत्तराखंड में 24 से 27 जनवरी को भारी बारिश-बर्फबारी का अलर्ट, जोशीमठ में बढ़ सकती हैं मुसीबतें
उत्तराखंड में 24 से 27 जनवरी को भारी बारिश और बर्फबारी की संभावना है. राज्य मौसम विभाग ने इसके...
चारठाणा बारा महिने चोवीस तास रुग्णांच्या सेवेत मीनाताई राऊत यांची ऑपरेशन कॅम्प ला भेट*
चारठाणा येथे जवळपास 50 महिलांचा कुटुंब नियोजन ऑपरेशन कॅम्प पार पडला या वेळी केवळ निवडणुका डोळ्या...
વાવ : જીઈબીનાં કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને આંદોલનમાં જોડાયા...!
વાવ : જીઈબીનાં કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને આંદોલનમાં જોડાયા...!
Live: AAP ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં ચોર્યાસી, સુરત ખાતે રોડ શો
Live: AAP ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં ચોર્યાસી, સુરત ખાતે રોડ શો