બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Politics News: CM Yogi के DNA वाले बयान पर चढ़ा सियासी पारा, देखिए विपक्षी नेताओं ने क्या कहा ?
UP Politics News: CM Yogi के DNA वाले बयान पर चढ़ा सियासी पारा, देखिए विपक्षी नेताओं ने क्या कहा ?
બનાસકાંઠા : સરહદીય વિસ્તારોમાં મોતની સવારીના દ્રષ્યો થયા કેમેરામાં કેદ | SatyaNirbhay News Channel
બનાસકાંઠા : સરહદીય વિસ્તારોમાં મોતની સવારીના દ્રષ્યો થયા કેમેરામાં કેદ | SatyaNirbhay News Channel
हिंसा भड़कने से बांग्लादेश में अब तक कम से कम 300 लोगों की मौत, पूरे देश में लगा कर्फ्यू
बांग्लादेश में आरक्षण के खिलाफ छात्रों का प्रदर्शन लगातार जारी है। यहां रविवार शाम छह बजे कर्फ्यू...
দেওমৰনৈৰ শিয়ালা বৈষ্ণৱ সত্ৰত ভিৰ অগণন ভক্তৰ।
দেওমৰনৈৰ শিয়ালা বৈষ্ণৱ সত্ৰত ভিৰ অগণন ভক্তৰ।
পৱিত্ৰ ভাদ মাহৰ কৃষ্ণ পক্ষৰ অষ্টমী তিথিত ৰাজ্যৰ...
દાહોદ SOG એ જુદા-જુદા દરની નકલી નોટ ઝડપી પાડી
દાહોદ SOG એ જુદા-જુદા દરની નકલી નોટ ઝડપી પાડી