બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डिप्टी सीएम प्रेमचंद बैरवा से जयपुर में मिले भाजपा के जिला प्रवक्ता अनिल जैन, बूंदी जिले की समस्याओं से कराया अवगत।
नमाना भाजपा बूंदी जिला प्रवक्ता एवं जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने...
आजादी का अमृत महोत्सव के मद्देनजर दरंग पुलिस का साइकिल रैली
आजादी के अमृत महोत्सव के मद्देनजर दरंग पुलिस ने आज मंगलदे में साइकिल रैली निकला देश के अन्य...
સહાય માટે રજૂઆત...
સહાય માટે રજૂઆત: ડીસામાં ગૌશાળા-પાંજરાપોળને 3 મહિનાની બાકી સહાય ચૂકવવા સચિવને પત્ર લખી માગ કરાઈ,...
जिंतूरच्या अर्थपुर्ती पतसंस्थेस दीपस्तंभ पुरस्कार
जिंतूरच्या अर्थपुर्ती पतसंस्थेस दीपस्तंभ पुरस्कार
*न्यूज रिपोर्टर जिंतूर...
मोघा गावातील मयत झालेल्या नागरिकची अगोदरच्या स्मशानभूमीतच अंत्यविधी करणार उपसरपंच प्रमोद काळोजी
मोघा गावातील मयत झालेल्या नागरिकची अगोदरच्या स्मशानभूमीतच अंत्यविधी करणार उपसरपंच प्रमोद काळोजी