બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गणेशोत्सवाच्या काळात अनुचित प्रकार घडू नये म्हणून जातेगाव येथे पोलीस दलाचे शक्तिप्रदर्शन
गणेशोत्सवाच्या काळात अनुचित प्रकार घडू नये म्हणून जातेगाव येथे पोलीस दलाचे शक्तिप्रदर्शन
iPhone 16 Pro को फ्लैगशिप Android फोन से मिल सकती है कड़ी टक्कर, A17 Pro चिपसेट को लेकर सामने आया नया अपडेट
माना जा रहा है कि क्वालकम और मीडियाटेक के नेक्स्ट फ्लैगशिप चिप A18 Pro चिप को प्रतिस्पर्धा दे...
Samsung galaxy S24 vs Galaxy S23 Series: सैमसंग की लेटेस्ट फ्लैगशिप स्मार्टफोन सीरीज कितनी हुई अपडेट, जानिए सभी डिटेल
Samsung ने लंबे इंतजार के बाद Galaxy S24 सीरीज को ग्लोबली लॉन्च कर दिया है। इसे AI-Powered फीचर्स...
Uttarakhand Tunnel Rescue: टनल से कैसे निकलेंगे मज़दूर, एक्सपर्ट ने बताया (BBC Hindi)
Uttarakhand Tunnel Rescue: टनल से कैसे निकलेंगे मज़दूर, एक्सपर्ट ने बताया (BBC Hindi)
महंगाई पर निर्मला सीतारमण का विपक्ष को जवाब,भारत में मंदी में जाने का सवाल ही नही
आर्थिक मंदी की आशंकाओं को खारिज करते हुए केंद्र सरकार ने कहा है कि भारत के मंदी में जाने का सवाल...