દિયોદર ના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક નો મામલો ચગ્યો..,ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર આ શ્લોકમાં ગુરુને ત્રિદેવનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ ગુરુની આ છબીને લાંછન લગાવતી ઘટના દિયોદર તાલુકા માં બની છે.દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક ની કરતૂતો સામે આવતા ગ્રામજનો માં રોષ જોવા મળ્યો રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષકે વિદ્યાર્થીનીઓને બીભત્સ વિડીયો બતાવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.જેમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી ની ટીમે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ગ્રામજનો દ્વારા લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી .બીજી તરફ તપાસ અર્થે આવેલા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું કે જરુરી નિવેદનો લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં શિક્ષક વિરોધ સુનવાણી કરવામા આવશે.ત્યારે હવે જોવાનું એ રહ્યું એ જિલ્લા શિક્ષણાધિકારી ની તપાસ બાદ સત્ય શુ સામે આવે છે.એતો આવનારો સમય જ બતાવશે.જોકે અધિકારી એ જણાવ્યા મુજબ રૂબરૂ સુનાવણી બાદ નિર્ણય લેવાંમાં આવશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Kisan Nidhi को लेकर बड़ा अपड़ेट, इसी माह खाते में क्रेडिट होगी 14वीं किस्त!
अगर आप भी प्रधानमंत्री किसान सम्मान निधि के लाभार्थी हैं तो ये खबर आपके लिए ही है. क्योंकि सरकार...
जयपुर में मेडिकल कॉलेज की छात्रा ने किया सुसाइड:अपार्टमेंट की 7वीं मंजिल से लगाई छलांग
जयपुर में अपार्टमेंट की 7वीं मंजिल से छलांग लगाकर मेडिकल कॉलेज की छात्रा ने सुसाइड कर लिया।...
Apple MacBook मॉडल्स में M4 चिप के साथ मिलेंगे AI फीचर्स, जानिए लॉन्च को लेकर लेटेस्ट अपडेट
Apple नए मैकबुक मॉडल्स पर काम कर रहा है। इन्हें साल के अंत में या अगले साल की शुरुआत में पेश किए...
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સ્મારક પર કાર્યક્રમ યોજાયો | SWATANTRA TV
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સ્મારક પર કાર્યક્રમ યોજાયો | SWATANTRA TV