દિયોદર ના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક નો મામલો ચગ્યો..,ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર આ શ્લોકમાં ગુરુને ત્રિદેવનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ ગુરુની આ છબીને લાંછન લગાવતી ઘટના દિયોદર તાલુકા માં બની છે.દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક ની કરતૂતો સામે આવતા ગ્રામજનો માં રોષ જોવા મળ્યો રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષકે વિદ્યાર્થીનીઓને બીભત્સ વિડીયો બતાવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.જેમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી ની ટીમે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ગ્રામજનો દ્વારા લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી .બીજી તરફ તપાસ અર્થે આવેલા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું કે જરુરી નિવેદનો લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં શિક્ષક વિરોધ સુનવાણી કરવામા આવશે.ત્યારે હવે જોવાનું એ રહ્યું એ જિલ્લા શિક્ષણાધિકારી ની તપાસ બાદ સત્ય શુ સામે આવે છે.એતો આવનારો સમય જ બતાવશે.જોકે અધિકારી એ જણાવ્યા મુજબ રૂબરૂ સુનાવણી બાદ નિર્ણય લેવાંમાં આવશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दरंग के बेसीमारी में आमसु सभापति रेजाउल करीम सरकार का पत्रकार सम्मलेन - दिया विस्फोरक ब्यक्तब्य
दरंग के बेसीमारी में आमसु केंद्रीय सभापति रेजाउल करीम सरकार का पत्रकार सम्मलेन - दिया...
Women Reservation Bill News: अद्भुत, अविस्मरणीय, ऐतिहासिक ...आधी आबादी को 'आरक्षण' का हक | ABPLIVE
Women Reservation Bill News: अद्भुत, अविस्मरणीय, ऐतिहासिक ...आधी आबादी को 'आरक्षण' का हक | ABPLIVE
ડીસામાં ગૌશાળામાં દબાણ હટાવવા ગયેલી નગરપાલિકાની ટીમ પાછી ફરી
ગૌસેવકોએ જગ્યા ખાલી કરવાની ખાતરી આપતાં કાર્યવાહી અટકાઈ હરિઓમ સ્કૂલ પાછળની જગ્યામાં
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે આવેલ એક આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગના કારણે ઘણા વિદ્યાર્થીઓની હાલત ગંભીર
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ આકાશવાણી ગામે સત્યમ આશ્રમ શાળામાં આજરોજ સાંજના સમયે બાળકો...
કોંગ્રેસના નેતા જયવીર શેરગીલે રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું
કોંગ્રેસના નેતા જયવીર શેરગીલે બુધવારે રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. જયવીર...