વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.જેમાં બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ સાથે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી માર્ચ માસ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.ત્યારબાદ દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે.આમ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો પ્રારંભ થઈ જશે.આમ આગામી થોડાસમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Proposal to Change Name of UP's Firozabad: फिरोजाबाद अब चंद्रनगर बनाया जाए, ऐसा प्रस्ताव पास हुआ
Proposal to Change Name of UP's Firozabad: फिरोजाबाद अब चंद्रनगर बनाया जाए, ऐसा प्रस्ताव पास हुआ
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પ્રખ્યાત જ્યોર્તિલિંગ નાગેશ્વર ભક્તોની ભીડ.
માહિર કલમ ન્યૂઝ પેપર & ચેનલ માટેગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર,...
બગસરામાંથી કળસારના કીશોર ઉર્ફે ટીણા પરમાર, ને ચોરીના મોટર સાયકલ સાથે પકડીપાડતી અમરેલી L.C B
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા
અમરેલી જીલ્લામાં...
শিৱসাগৰ জিলাৰ বিদ্যালয়সমূহত ৩ ৰ পৰা ৬ জানুৱাৰীলৈ গুণোৎসৱ
অহা জানুৱাৰী মাহৰ ৩ তাৰিখৰ পৰা ৬ তাৰিখলৈকে শিৱসাগৰ জিলা গুণোৎসৱ-২০২৪ৰ কাৰ্য্যসূচীসমূহ ৰূপায়ণৰ...
એરલાઇનના સંચાલન ખર્ચમાં ATFનો હિસ્સો 40 ટકા છે, શું હવાઈ ભાડું બદલાશે?
એવિએશન ટર્બાઇન ઇંધણ અથવા જેટ ઇંધણના ઊંચા ભાવને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી ખૂબ...