શરૂઆત માં પ્રાથના, શ્લોકગાન બાદમાં શાત્રોકત શ્લોકવિધી થી માતા - પિતાનું પૂજન તેમના દીકરા -દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.સર્વેજનો તેમજ સરપંચ પ્રતિનિધિશ્રીએ આશીર્વાદ પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી.બાદમાં "ભૂલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહિ" સર્વે ગાન કરી માત - પિતા ની છત્રછાયા ,સંસ્કૃતિ, આચાર વિચાર,સદવર્તન ,તેમના પ્રત્યે નો આદર ભાવ, મૂલ્યો,પોતાના સંતાનો માટે વેઠેલ સુખ - દુઃખ , કષ્ટ સર્વ નું સ્મરણ કર્યું હતું. .વર્તમાન સમયમાં આધુનિકતા અને મોબાઈલ યુગની સાથે સાથે માણસાઈ અને સંસ્કારો તેમજ જીવનજીવવાના ના મૂલ્યો ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે તે સભ્યતાનો આદર કરે તેને ભવિષ્યમાં જાળવી વિકસતો રહે તથા તે તરફ અભિમુખ બની ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તેવા હેતુઓ રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.શૈલેષભાઈ યોગીએ કર્યું હતું.શાળાના શિક્ષકશ્રીઓમાં ગણેશભાઇ, ભાવીનીબેન, પ્રશિક્ષણાર્થી નીલમબેન અને સેવક શ્રી મનોજભાઈએ કાર્યક્ર્મ ને સફળ બનાવવા મોટી જહેમત ઉઠાવી હતી.અંતે સર્વેએ અલ્પાહાર લઈ કાર્યક્ર્મ પૂર્ણ કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Alia Bhatt: नेपोटिज्म को लेकर ट्रोल होने पर आलिया भट्ट ने दिया करारा जवाब, सुनकर सबकी बोलती होगी बंद
आलिया भट्ट को इंडस्ट्री में 10 साल हो चुके हैं। साल 2012 में एक्ट्रेस ने फिल्म 'स्टूडेंट ऑफ द...
વિસનગર : રોડ પર સાઈડમાં જતી મહિલાને કારચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા; સારવાર દરમિયાન મહિલાનું મોત
વિસનગર : વિસનગર તાલુકાના ગુંજાળા ગામથી મેઘા અલિયાસણા જવાના રોડ પર સાઈડમાં ચાલતી મહિલાને અલ્ટો...
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકો દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ
પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકો દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ
ડીસામાં વૃદ્ધનું અવસાન થતાં તેમના પાર્થિવ દેહને પરિવારજનો દ્વારા બનાસ મેડિકલ કોલેજને આપવામાં આવ્યું
ડીસામાં વૃદ્ધનું અવસાન થતાં તેમના પાર્થિવ દેહને પરિવારજનો દ્વારા બનાસ મેડિકલ કોલેજને આપવામાં આવ્યું