શરૂઆત માં પ્રાથના, શ્લોકગાન બાદમાં શાત્રોકત શ્લોકવિધી થી માતા - પિતાનું પૂજન તેમના દીકરા -દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.સર્વેજનો તેમજ સરપંચ પ્રતિનિધિશ્રીએ આશીર્વાદ પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી.બાદમાં "ભૂલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહિ" સર્વે ગાન કરી માત - પિતા ની છત્રછાયા ,સંસ્કૃતિ, આચાર વિચાર,સદવર્તન ,તેમના પ્રત્યે નો આદર ભાવ, મૂલ્યો,પોતાના સંતાનો માટે વેઠેલ સુખ - દુઃખ , કષ્ટ સર્વ નું સ્મરણ કર્યું હતું. .વર્તમાન સમયમાં આધુનિકતા અને મોબાઈલ યુગની સાથે સાથે માણસાઈ અને સંસ્કારો તેમજ જીવનજીવવાના ના મૂલ્યો ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે તે સભ્યતાનો આદર કરે તેને ભવિષ્યમાં જાળવી વિકસતો રહે તથા તે તરફ અભિમુખ બની ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તેવા હેતુઓ રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.શૈલેષભાઈ યોગીએ કર્યું હતું.શાળાના શિક્ષકશ્રીઓમાં ગણેશભાઇ, ભાવીનીબેન, પ્રશિક્ષણાર્થી નીલમબેન અને સેવક શ્રી મનોજભાઈએ કાર્યક્ર્મ ને સફળ બનાવવા મોટી જહેમત ઉઠાવી હતી.અંતે સર્વેએ અલ્પાહાર લઈ કાર્યક્ર્મ પૂર્ણ કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम सूर्यघर मुफ्त बिजली योजना के शिविर का आयोजन
बाड़मेर, 12 नवंबर।
केन्द्र सरकार की महत्वपूर्ण योजना पीएम सूर्यघर मुफ्त बिजली योजना के प्रति...
National Film Awards: इन सितारों को मिला नेशनल अवॉर्ड, गंगूबाई-RRR का दबदबा कायम
National Film Awards: इन सितारों को मिला नेशनल अवॉर्ड, गंगूबाई-RRR का दबदबा कायम
Heat Wave: पूर्व में जारी रहेगी हीटवेव, इन राज्यों में हो सकती है बारिश: IMD का अनुमान
भारतीय मौसम विज्ञान विभाग (IMD) के अनुसार, पूर्वी भारत में हीटवेव की स्थिति 3 दिनों के बाद कम...
મેંદી (મહેંદી) છોડ વિશે બધું: લાભો, શ્રેષ્ઠ જાતો, વાવણીનો સમય, લણણી અને
વધુ
મહેંદી એક કુદરતી છોડ છે, જેના પાંદડા, ફૂલો, બીજ અને છાલ ઔષધીય ગુણો ધરાવે છે અને તે કુદરતી રંગનો...
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ – વાવડી – ઇસદ્રા રોડ, ધાંગધ્રા – રાજપર – કંકાવટી રોડ, જૈનાબાદ – વિસાવડી – ઝીંઝુવાડા રોડ સહીતના ક્ષતિગ્રસ્ત માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરી કરતું માર્ગ અને મકાન તંત્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર...