સાગટાળા પોલિસે દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે વચલા ફળિયામાં મકાઈના વાવેતરવાળા ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી ખેતરમાં આવેલા આંબાના ઝાડ નીચેથી રૂા. ૭૮ હજાર ઉપંરાતની કિમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડી કબ્જે લીધાનું જાણાવ મળ્યું છે. (રાજ કાપડિયા - 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દેવગઢ બારીયા તાલુકાના ઝાબ ગામના વચલા ફળિયામાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ બારીયાએ તેનાજ ગામનાં તેનાજ ફળિયામાં રહેતા ભીમસીંગભાઈ પ્રતાપભાઈ બારીયાનાં મકાઈના વાવેતરવાળા ખેતરમાં આંબાના ઝાડ નીચટે વિદેશઈ દારૂ બીયરનો જથ્થો ઉતારી રાખેલ છે તેવી બાતમી આધારે પોલિસની ટીમ દર્શાવ્યા મુજબનાં ભીમસીંગભાઈ પ્રતાપભાઈ બારીયાના મકાઈના વાવેતરવાળા ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૭૨૨૮૯ ની કુલ કિમતના ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારુની પેટીઓ નંગ. ૩ તથા ટીન બીયરની પેટીઓ નંગ. ૨૭ કુલ બોટલ નં. ૭૨૦ ભરેલ પેટી ઝડપી પાડી કબ્જે લીધી હતી જ્યારે પોલિસની રેડ સમયે સ્થળ પર બુટલેગર હાજર ન હોવાથી પોલિસ તેને પકડી પાડી ન હતી. આ સંબંધે સાગટાળા પોલિસે ઝાંબ ગામે વચલા ફળિયામાં ભાવેશભાઈ રમેશભાઈ બારીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું: વારાણસીમાં કરાયું ઈમરજન્સી લેન્ડીંગ, એક દિવસમાં બે દુર્ઘટના થઈ
મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયુંવારાણસી એરપોર્ટ પર લેન્ડ કરાયું વિમાનએક જ...
মণিপুৰ ভ্ৰমণ আৰু পৰ্যবেক্ষণ সময়ত কয় যে মণিপুৰত হিংসা চৰকাৰে নিয়ন্ত্ৰণ কৰিব পাৰিলেহেঁতেন NESO
মণিপুৰ ভ্ৰমণ আৰু পৰ্যবেক্ষণ সময়ত কয় যে মণিপুৰত হিংসা চৰকাৰে নিয়ন্ত্ৰণ কৰিব পাৰিলেহেঁতেন NESO
शिवरायांचा अवमान, उदय सामंतांनी केलेले ट्विट आले चर्चेत…
राज्यपाल भगतसिंह कोश्यारी यांनी छत्रपती शिवाजी महाराजांवर केलेल्या विधानांचे पडसाद संपूर्ण...
आगरा एयरफोर्स स्टेशन में अग्निवीर ने की खुदकुशी, सिर में मार ली गोली, डेढ़ साल पहले हुआ था भर्ती
उत्तर प्रदेश के आगरा में एक अग्निवीर ने खुद को गोली मारकर आत्महत्या कर ली है. अग्निवीर श्रीकांत...