સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीरियाई राष्ट्रपति देश छोड़कर भागे, सेना बोली- उनकी सत्ता खत्म:विद्रोही राजधानी दमिश्क पहुंचे, PM ने उन्हें सत्ता सौंपने का प्रस्ताव दिया
सीरिया के राष्ट्रपति बशर अल-असद देश छोड़कर भाग चुके हैं। सेना ने असद के देश छोड़ने की पुष्टि करते...