સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TCS Shares Fall Big Impact Check | Sensex, Nifty में 1% की गिरावट, मिड और स्मॉलकैप्स में दिखा दबाव
TCS Shares Fall Big Impact Check | Sensex, Nifty में 1% की गिरावट, मिड और स्मॉलकैप्स में दिखा दबाव
વલભીપુર તાલુકાના તોતણીયાળા ગામ પાસે પેટા કેનાલમાં પડ્યું ગાબડું હતું
વલભીપુર તાલુકાના તોતણીયાળા ગામ પાસે પેટા કેનાલમાં પડ્યું ગાબડું હતું
ઝાલોદ નગરના સિદ્ધિવિનાયક મંદિર નો 11 મો પાટોત્સવ યોજાયો
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે એપીએમસીમાં આવેલ ઝાલોદ નગરના એકમાત્ર સિદ્ધિવિનાયક મંદિર નો 11...
बारीश की ऐक ही चपेट मे अहमदाबाद निवासियो का जनजीवन अस्तव्यस्त AMC का करोडो का प्रि मोनसुन प्लान फेल
बारीश की ऐक ही चपेट मे अहमदाबाद निवासियो का जनजीवन अस्तव्यस्त AMC का करोडो का प्रि मोनसुन प्लान फेल
उषाताई पवार यांचा विद्यापीठात विजयी झेंडा ; युवा सेनेचा जल्लोष
सोलापूर - युवा सेना, संभाजी ब्रिगेड आणि सुटा संघटनेच्या उमेदवार उषाताई पवार यांनी सोलापूर...