સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
G20 से लेकर I.N.D.I.A गठबंधन तक, सब पर खुलकर बोलीं आतिशी | Exclusive | G20 | AAP | Delhi LG
G20 से लेकर I.N.D.I.A गठबंधन तक, सब पर खुलकर बोलीं आतिशी | Exclusive | G20 | AAP | Delhi LG
પ્રયાગરાજમાં ગંગા અને યમુનાએ ખતરાની સપાટી વટાવી, લોકોની મુશ્કેલી વધી
પ્રયાગરાજના સંગમ શહેરમાં ગંગા અને યમુના બંને નદીઓ વહેતી છે. બંને નદીઓ ખતરાની સપાટી વટાવી ગઈ છે...
બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શોર્ય યાત્રા અને ત્રિશૂળ દીક્ષાંત સમારોહનું આયોજન
બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શોર્ય યાત્રા અને ત્રિશૂળ દીક્ષાંત સમારોહનું આયોજન