સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર નજીક ટ્રકની ટક્કરે યુવકનું મોત
પાલનપુરના હનુમાન ટેકરી ઢાળ પર રાત્રિના સમયે રવિવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ ભૂતેડી ગામના...
কলাক্ষেত্ৰত ৪৫ গৰাকী কণ কণ শিশুৰ দ্বাৰা “চৰন দাস চোৰ” আৰু “গোহালী ঘৰৰ দূৰদৰ্শন” শীৰ্ষক নাট মঞ্চস্থ
কলাক্ষেত্ৰৰত ৪৫ গৰাকী কণ কণ শিশুৰ দ্বাৰা “চৰন দাস চোৰ”আৰু “গোহালী ঘৰৰ...
IND Vs AUS 3rd Odi 2023: Australia के हाथ लगेगी जीत या Rohit मारेंगे जीत का छक्का? | Cricket Show
IND Vs AUS 3rd Odi 2023: Australia के हाथ लगेगी जीत या Rohit मारेंगे जीत का छक्का? | Cricket Show
প্ৰথমবাৰৰ বাবে DSPৰ ৰূপত দেৰগাঁৱত উপস্থিত ধিং এক্সপ্ৰেছ হিমা দাস
প্ৰথমবাৰৰ বাবে DSPৰ ৰূপত দেৰগাঁৱত উপস্থিত ধিং এক্সপ্ৰেছ হিমা দাস