સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली-NCR में हवा की गुणवत्ता 'बहुत खराब', कई जगहों पर AQI 400 के पार
दिल्ली-एनसीआर में हवा की गुणवत्ता 'बहुत खराब' श्रेणी में है। वायु गुणवत्ता सूचकांक (AQI) 392 पर...
દાહોદ પોલીસ દ્વારા સરસ્વતી સર્કલ નજીક સરપ્રાઈઝ વાહન ચેકીંગ હાથ ધરાયું 2022 | Spark Today News
દાહોદ પોલીસ દ્વારા સરસ્વતી સર્કલ નજીક સરપ્રાઈઝ વાહન ચેકીંગ હાથ ધરાયું 2022 | Spark Today News
રૂપાલ ગામ માં પલ્લી ના પૂનમ ના દર્શન
રૂપાલ ગામ માં પલ્લી ના પૂનમ ના દર્શન
રૂપાલ ગામ માં પલ્લી ના પૂનમ ના દર્શન
પૂનમ ના રોજ...
Breaking news: पूर्व DGP Vijay Kumar ने थामा BJP का दामन, डिप्टी CM Brajesh Pathak रहे मौजूद | UP
Breaking news: पूर्व DGP Vijay Kumar ने थामा BJP का दामन, डिप्टी CM Brajesh Pathak रहे मौजूद...
পৰম্পৰাগত সাজত যুৱ প্ৰজন্মৰ হার্টথ্রব জুবিন গাৰ্গ
পৰম্পৰাগত সাজত যুৱ প্ৰজন্মৰ হার্টথ্রব জুবিন গাৰ্গ