સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરાના કોટડા ગામે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીશ્રીએ રાજ્ય સરકાર પર ચાબખા માર્યા...
ધાનેરાના કોટડા ગામે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીશ્રીએ રાજ્ય સરકાર પર ચાબખા માર્યા...
વડિયા શહેર અને વડિયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડિયા શહેર અને વડિયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Women Reservation Bill News: अद्भुत, अविस्मरणीय, ऐतिहासिक ...आधी आबादी को 'आरक्षण' का हक | ABPLIVE
Women Reservation Bill News: अद्भुत, अविस्मरणीय, ऐतिहासिक ...आधी आबादी को 'आरक्षण' का हक | ABPLIVE
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે એગ્રો ઈનપુટ ડીલરોના સર્ટિફિકેટ
કોર્ષની સાતમી અને આઠમી બેંચનો ઉદ્ઘઘાટન કાર્યકમ યોજાયો
વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે એગ્રો ઈનપુટ ડીલરોના સર્ટિફિકેટ કોર્ષની સાતમી અને આઠમી...