સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
भाजपा ने विधानसभा चुनावों में कांग्रेस को शिकस्त दी, उप चुनाव में भी भाजपा की जीत होगी - सीपी जोशी
जो बजट में है वह निश्चित रूप से धरातल पर लागू होंगे, हम विकसित राजस्थान का संकल्प पूरा करेंगे -...
amreli I રાજુલા શહેરમાં ત્રિદિવસીય રમત મહોત્સવનું ભવ્ય આયોજન I Divyang News
amreli I રાજુલા શહેરમાં ત્રિદિવસીય રમત મહોત્સવનું ભવ્ય આયોજન I Divyang News
સુરતમાં પોણા ત્રણ કરોડના હીરા ખરીદનાર દલાલની ધરપકડ
સુરતમાં વર્ધન જેમ્સના મેનેજરે સાગરીતો સાથે મળીને પોણા ત્રણ કરોડના હીરા બારોબાર ચાઊ કર્યા. હીરા...
জেহাদীৰে লিংক থকাৰ অভিযোগত ‘ইমাম’কে ধৰি দুজন লোকক আটক গোৱালপাৰা আৰক্ষীৰ
বাংলাদেশী সন্ত্ৰাসবাদী সংগঠন আনছাৰুল্লাহ বাংলা টিম (এবিটি)ৰ সৈতে সম্পৰ্ক থকাৰ সন্দেহত গোৱালপাৰা...