સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંગડીયા પેઢી લૂંટના 3વ્યકિતને ઝડપી શહેરકોટડા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલતી,ક્રાઇમબ્રાન્ચ
આંગડીયા પેઢી લૂંટના 3વ્યકિતને ઝડપી શહેરકોટડા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલતી,ક્રાઇમબ્રાન્ચ
하루 10분! 전신 칼로리 불태우는 다이어트 홈트레이닝 l Do This Everyday To Lose Weight (10 MIN FULLBODY WORKOUT AT HOME)
하루 10분! 전신 칼로리 불태우는 다이어트 홈트레이닝 l Do This Everyday To Lose Weight (10 MIN FULLBODY WORKOUT AT HOME)
Golaghat Trinamul Congress Office Close in 10 DaysOC==পশ্চিমবংগত মমতা বেনাৰ্জীৰ নেতৃত্বাধীন তৃণমুল
Golaghat Trinamul Congress Office Close in 10 Days
OC==পশ্চিমবংগত মমতা বেনাৰ্জীৰ...
આંકલાવ : પોલીસે દારની બોટલ સાથે બે ઈસમો ઝડપ્યા
આંકલાવ : પોલીસે દારની બોટલ સાથે બે ઈસમો ઝડપ્યા