શ્રી નાલંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ધાનેરા સંચાલિત શ્રી એકલવ્ય પ્રા.શાળા,ચામુંડા સોસાયટી,થરાદ રોડ, ધાનેરા ખાતે તા. ૧૧/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે સંસ્થા દ્વારા દ્રિતિય વાર્ષિકોત્સવનુ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને ઈનામ તરીકે ટ્રોફીઓ દાતાશ્રી રશીદભાઈ આઈ.સાલેજી પલ સ્ટડફાર્મ-દેશોતર) હસનપુરા તા.ઇડર જી. સાબરકાંઠા તરફથી આપવામાં આવી હતી.જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીનાલંદા એજ્યુ,ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ.જે ચૌધરી.મંત્રીશ્રી મોતીભાઈ જી.પટેલ.શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ એ.ગોહિલ તેમજ શાળાના સ્ટાફ મિત્રો શ્રી એકલવ્ય પ્રાથમિક શાળા,ધાનેરા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रधानमंत्री किसान सन्मान निधी योजनेसाठी शेतकरी बांधवांनी 31 ऑगस्ट पर्यंत E – KYC करावी
प्रधानमंत्री किसान सन्मान निधी योजने अंतर्गत नोंदणी झालेल्या शेतकरी बांधवांनी इ – के...
દાંતીવાડા ડેમ 85 ટકા ભરાતા આજે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું નહીં
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ...
રાજુલા તાલુકાના હડમતીયા ગામના સ્મશાનમાથી ચોરી કરનારા રાજુલા ના શિવા બેરડીયા /રાહુલ ચૌહાણ તેમજ હડમતીયાના હરેશ ચૌહાણ નામના ઇસમોને પકડી, મુદ્દામાલ રીકવર કરતી ડુંગર પોલીસ ટીમ
અમરેલી જીલ્લામાં બનવા પામેલ શરીર સબંધી તથા મીલકત સબંધી ગુન્હાનાના આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધ...
31 St:- मापात पाप कराल तर याद राखा; पाच हजारांचा दंड होईल
31 St:- मापात पाप कराल तर याद राखा; पाच हजारांचा दंड होईल
Alert! ⚠ બટરના નામે ચાલતા ધંધાનો પર્દાફાશ, બજારમાં બટરની વાનગીઓ આરોગો છો? તો ચેતી જજો
Alert! ⚠ બટરના નામે ચાલતા ધંધાનો પર્દાફાશ, બજારમાં બટરની વાનગીઓ આરોગો છો? તો ચેતી જજો