શ્રી નાલંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ધાનેરા સંચાલિત શ્રી એકલવ્ય પ્રા.શાળા,ચામુંડા સોસાયટી,થરાદ રોડ, ધાનેરા ખાતે તા. ૧૧/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે સંસ્થા દ્વારા દ્રિતિય વાર્ષિકોત્સવનુ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને ઈનામ તરીકે ટ્રોફીઓ દાતાશ્રી રશીદભાઈ આઈ.સાલેજી પલ સ્ટડફાર્મ-દેશોતર) હસનપુરા તા.ઇડર જી. સાબરકાંઠા તરફથી આપવામાં આવી હતી.જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીનાલંદા એજ્યુ,ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ.જે ચૌધરી.મંત્રીશ્રી મોતીભાઈ જી.પટેલ.શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ એ.ગોહિલ તેમજ શાળાના સ્ટાફ મિત્રો શ્રી એકલવ્ય પ્રાથમિક શાળા,ધાનેરા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটৰ উপপথৰ দুৰৱস্থাৰ বাবে ৰোগীক কঢ়িয়াই অনা মৃত্যুঞ্জয় ১০৮ বাহন ঢুকি নোপোৱাৰ বাবে কঢ়িয়াই আনিব
#মন্ত্ৰী অজন্তা নেওগৰ গৃহ সমষ্টিত এজন ৰুগীক Ambulanceলৈ নিৱৰ বাবে ব্যৱহাৰ কৰিব লগা হল মালতনা...
મોરબીના વિશિપરામાં કાન્સિલરનો અનોખો પ્રયોગ
#buletinindia #gujarat #morbi
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી GTPL...
आधी त्याने पत्नीला झोपेतून उठवले आणि मग बॅटने.....?
आधी त्याने पत्नीला झोपेतून उठवलं आणि मग बॅटने...
मुंबई : एका व्यक्तीने आपल्याच पत्नीचा...
બનાસકાંઠા-અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મામલે આપ ના કાર્યકરો નો વિરોધ
બનાસકાંઠા-અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મામલે આપ ના કાર્યકરો નો વિરોધ