શ્રી નાલંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ધાનેરા સંચાલિત શ્રી એકલવ્ય પ્રા.શાળા,ચામુંડા સોસાયટી,થરાદ રોડ, ધાનેરા ખાતે તા. ૧૧/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે સંસ્થા દ્વારા દ્રિતિય વાર્ષિકોત્સવનુ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને ઈનામ તરીકે ટ્રોફીઓ દાતાશ્રી રશીદભાઈ આઈ.સાલેજી પલ સ્ટડફાર્મ-દેશોતર) હસનપુરા તા.ઇડર જી. સાબરકાંઠા તરફથી આપવામાં આવી હતી.જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીનાલંદા એજ્યુ,ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ.જે ચૌધરી.મંત્રીશ્રી મોતીભાઈ જી.પટેલ.શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ એ.ગોહિલ તેમજ શાળાના સ્ટાફ મિત્રો શ્રી એકલવ્ય પ્રાથમિક શાળા,ધાનેરા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi Tunnel Rescue Operation Updates: सुरंग में रैट माइनिंग का काम अभी नहीं हुआ शुरू | Aaj Tak
Uttarkashi Tunnel Rescue Operation Updates: सुरंग में रैट माइनिंग का काम अभी नहीं हुआ शुरू | Aaj Tak
क्या न्यूड फोटोशूट के लिए रणवीर सिंह को होगी सजा ?
क्या न्यूड फोटोशूट के लिए रणवीर सिंह को होगी सजा: भारत में अश्लीलता को लेकर क्या है कानून? मिलिंद...
जल जीवन मिशन घोटाले में सीएम का बड़ा फैसला:12 अफसरों के खिलाफ जांच की मंजूरी दी
जल जीवन मिशन घोटाले पर राज्य सरकार ने मंगलवार शाम बड़ा फैसला लिया है। मुख्यमंत्री भजनलाल शर्मा ने...