શ્રી નાલંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ધાનેરા સંચાલિત શ્રી એકલવ્ય પ્રા.શાળા,ચામુંડા સોસાયટી,થરાદ રોડ, ધાનેરા ખાતે તા. ૧૧/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે સંસ્થા દ્વારા દ્રિતિય વાર્ષિકોત્સવનુ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને ઈનામ તરીકે ટ્રોફીઓ દાતાશ્રી રશીદભાઈ આઈ.સાલેજી પલ સ્ટડફાર્મ-દેશોતર) હસનપુરા તા.ઇડર જી. સાબરકાંઠા તરફથી આપવામાં આવી હતી.જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીનાલંદા એજ્યુ,ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ.જે ચૌધરી.મંત્રીશ્રી મોતીભાઈ જી.પટેલ.શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ એ.ગોહિલ તેમજ શાળાના સ્ટાફ મિત્રો શ્રી એકલવ્ય પ્રાથમિક શાળા,ધાનેરા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પુત્રીના પ્રેમપ્રકરણથી નારાજ પિતાએ હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી; જાણો સમગ્ર મામલો
ગુમલા જિલ્લાના પુસો પોલીસ સ્ટેશન વિસ્તારના અરકો ગામમાં પ્રેમ પ્રકરણથી નારાજ મંગરા ઉરાં નામના...
অসমৰ জিলা হ্ৰাস কৰাৰ সিদ্ধান্তত চৰকাৰৰ কোনো ৰাজনৈতিক অভিসন্ধি নাই
অসমৰ জিলা হ্ৰাস কৰাৰ সিদ্ধান্তত চৰকাৰৰ কোনো ৰাজনৈতিক অভিসন্ধি নাই : বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰ
কাহিলিপাৰাৰ সৰ্বশিক্ষাৰ কাৰ্যালয়ৰ দেৱাল ভাঙি তীব্ৰবেগী চিটীবাছ
🔴কাহিলিপাৰাৰ সৰ্বশিক্ষাৰ কাৰ্যালয়ৰ দেৱাল ভাঙি সোমাল তীব্ৰবেগী চিটীবাছ।
🔴 ভঙাগড়ৰ পৰা...
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
નડિયાદ ખાતે ટ્રક અને એકટીવા નું અકસ્માત એક મહિલા નું મોત
નડિયાદ ખાતે મંજીપૂરા રોડ એક અકસ્માત સર્જાયો જેમાં એક મહિલા નું સ્થળ પર જ મોત નીપજ્યું અન્ય બે...