ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી શરૂ કરાયેલ પ્રકલ્પ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આજે કવિ શામળ( સિંહજ) અને સર્જક રણછોડભાઈ ઉદયરામ દવે (મહુધા), કવિ રાવજી પટેલ (વલ્લવપુરા) સર્જનસ્થળીના વિકાસ માટે પ્રો. મહેન્દ્ર નાઈ અને ડૉ. રમેશ ચૌધરીએ મુલાકાત કરીને આ સ્થળોના વિકાસ માટે શું કરી શકાય એ માટે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી અને જે તે સર્જકની પ્રતિમા, અપ્રગટ સાહિત્ય, શેરી નાટકો, સર્જક શોભાયાત્રા, રોડરસ્તાનું નામકરણ, જાહેર સ્થળો ઉપર સર્જકની સાહિત્યિક વિગતો સર્જક છબિ સાથે મૂકવા અંગે વિસ્તૃત બેઠક ચર્ચા કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নগাহাটত এজাহাৰ দাখিলৰ পাছতো শিক্ষকৰ বিৰুদ্ধে ব্যৱস্থা নোলোৱাৰ প্ৰতিবাদত আছাৰ অৱস্থান ধৰ্মঘট
বৰহাটৰ নগাহাটত শিক্ষকৰ প্ৰহাৰত গুৰুত্ব ভাবে আহত ছাত্ৰ।এজাহাৰ দাখিলৰ পাছতো শিক্ষকৰ বিৰুদ্ধে...
Rajasthan Election 2023: 'राजस्थान में राम राज कांग्रेस की सरकार की देन, हमारे राम अशोक गहलोत', जानें किसने दिया ये बयान
जब सभा के दौरान मंत्री महेंद्रजीत सिंह मालवीय ने राम राज और मुख्यमंत्री अशोक गहलोत को राम बताया...
लोकशाहीर अण्णाभाऊ साठे यांची 104जयंती साजरी
माझोड येथे लोकशाहीर अण्णाभाऊ साठे यांची 104 वी जयंती मोठ्या थाटात साजरी
सेनगाव तालुक्यातील...