દિયોદરના કોતરવાડાથી જાડા રોડ ફરી બીસ્માર હાલતમાં,,ઠેર ઠેર ખાડાઓના કારણે રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલકો,,કોન્ટ્રાકટર દ્વારા અગાઉ થયેલ કામની ગેરરીતિઓ ખુલ્લી પડી,,દિયોદર તાલુકાના કોતરવાડા, ફાફરાળી,ગોલવી, રામપુરા,ગોળીયા વગેરે ગામોમાંથી લોકો અને ખેડૂતોની કોતરવાડાથી જાડા રોડ ઉપર વધુ અવરજવર રહે છે પરંતુ આ રોડ ખુબ જ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.જેથી નાના મોટા વાહનો તેમજ રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલ થઈ રહ્યું છે.આ રોડ બાબતે કોતરવાડા જીલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ રોડ ભુતકાળમાં જ્યારે રીપેરીંગ થયો પણ વર્ષો સુધી રોડનુ કામ ના થયુ.જેથી વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી.તેમ છતાં કોન્ટાકટરે લાંબા સમય સુધી રોડનુ કામ ના કર્યું.જેના લીધે આ કોન્ટાકટરની જે તે કંપનીને બ્લેકમેલમા મુકવાની જે તે ધારાસભ્ય અને આગેવાનો દ્વારા રજુઆત થઈ.જેના ખુબ દબાણના અંતે આ કોન્ટ્રાક્ટરે કામ કર્યુ પણ તેમાં વ્યાપક ગેરરીતિ આચરી. તે આપ સૌ જોઈ શકો છો જેથી સરકારના રૂપિયા પાણીમાં ગયા છે એના એજ ખાડા ઠેર ઠેર પડ્યા છે રોડની ખૂબ હાલત ખરાબ છે.આ બાબતે પી. ડબ્લ્યુ. ડી. વિભાગ જાતે આવીને તપાસ કરાવે અને જેમ બને તેમ જલ્દી ફરી રીપેરીંગ કરવામાં આવે તેવી મારી અને લોકોની માગણી વર્તાઈ રહી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.... ગઢડા,બોટાદ,રાણપુર, બરવાળામાં પણ યોજાશે લોક અદાલત.
બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.... ગઢડા,બોટાદ,રાણપુર, બરવાળામાં પણ યોજાશે લોક અદાલત.
ডবকাত বন্যহস্তিৰ আক্ৰমনত মৃত্যু এগৰাকী আদিবাসী সম্প্ৰদায়ৰ মহিলা ৷ যমুনামুখৰ চাংজুৰাই গাৱতো বন্যহস্তিৰ তাণ্ডৱ
ডবকাত বন্যহস্তিৰ আক্ৰমনত এগৰাকী আদিবাসী সম্প্ৰদায়ৰ মহিলাৰ মৃত্যু ৷
ডবকাৰ টঙীয়া গাৱত সংগঠিত...
संभाजीनगरमध्ये ३ ऑगस्ट रोजी विद्रोही चळवळीतर्फे मराठी भाषा व संस्कृती बचाव परिषद होणार*
संयुक्त महाराष्ट्र चळवळीच्या अभूतपूर्व लढ्यातून बनलेले महाराष्ट्र हे संविधानिक राज्य आहे....
চৰাইদেউত অৰুনোদই মাহৰ শুভাৰম্ভ
চৰাইদেউত অৰুনোদই মাহৰ শুভাৰম্ভ
संत रामभद्राचार्य को बीजेपी नेता ज्ञानदेव आहूजा की नसीहत:कहा- संतो को ऐसी भाषा नहीं बोलनी चाहिए, जिससे हिंदू एकता को नुकसान पहुंचे
पूर्व विधायक और बीजेपी नेता ज्ञानदेव आहूजा ने आज संत रामभद्राचार्य को नसीहत दी। आहूजा ने कहा-...