દિયોદરના કોતરવાડાથી જાડા રોડ ફરી બીસ્માર હાલતમાં,,ઠેર ઠેર ખાડાઓના કારણે રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલકો,,કોન્ટ્રાકટર દ્વારા અગાઉ થયેલ કામની ગેરરીતિઓ ખુલ્લી પડી,,દિયોદર તાલુકાના કોતરવાડા, ફાફરાળી,ગોલવી, રામપુરા,ગોળીયા વગેરે ગામોમાંથી લોકો અને ખેડૂતોની કોતરવાડાથી જાડા રોડ ઉપર વધુ અવરજવર રહે છે પરંતુ આ રોડ ખુબ જ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.જેથી નાના મોટા વાહનો તેમજ રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલ થઈ રહ્યું છે.આ રોડ બાબતે કોતરવાડા જીલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ રોડ ભુતકાળમાં જ્યારે રીપેરીંગ થયો પણ વર્ષો સુધી રોડનુ કામ ના થયુ.જેથી વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી.તેમ છતાં કોન્ટાકટરે લાંબા સમય સુધી રોડનુ કામ ના કર્યું.જેના લીધે આ કોન્ટાકટરની જે તે કંપનીને બ્લેકમેલમા મુકવાની જે તે ધારાસભ્ય અને આગેવાનો દ્વારા રજુઆત થઈ.જેના ખુબ દબાણના અંતે આ કોન્ટ્રાક્ટરે કામ કર્યુ પણ તેમાં વ્યાપક ગેરરીતિ આચરી. તે આપ સૌ જોઈ શકો છો જેથી સરકારના રૂપિયા પાણીમાં ગયા છે એના એજ ખાડા ઠેર ઠેર પડ્યા છે રોડની ખૂબ હાલત ખરાબ છે.આ બાબતે પી. ડબ્લ્યુ. ડી. વિભાગ જાતે આવીને તપાસ કરાવે અને જેમ બને તેમ જલ્દી ફરી રીપેરીંગ કરવામાં આવે તેવી મારી અને લોકોની માગણી વર્તાઈ રહી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&K के बडगाम हमले का सच जानने के लिए आतंकियों को मारा ना जाए, पकड़ा जाए : NC प्रमुख फारूक अब्दुल्ला
नेशनल कॉन्फ्रेंस के प्रमुख फारूक अब्दुल्ला ने बडगाम आतंकी हमले की जांच की मांग की और कहा कि...
સમગ્ર રાષ્ટ્રમાં તા. ૧૪મી ઓકટોબરના રોજ સાતમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે
આયુર્વેદ મુજબ જેના ત્રણ દોષ, સાત ધાતુ, તેર અગ્નિ સમ હોય અને
જેના આત્મા,મન અને ઇન્દ્રિયો પ્રસન્ન...
লেপেটকটা চাহ বাগিচাৰ কতৃপক্ষই আজি পৰ্যন্ত মাইনা নায়কৰ ক্ষতিপূৰণ আদায় নকৰাক লৈ মৰাণত ক্ষোভ প্ৰকাশ আছাৰ কেন্দ্ৰীয় সম্পাদক দেৱেন ওৰাং
ডিব্ৰুগড় জিলাৰ সহকাৰী শ্ৰম আয়ুক্তই চিটিচি মেচিনত আঘতপ্ৰাপ্ত মইনা নায়কক তিনি দিনৰ ভিতৰত ১৩ লাখ ৩৩...
डीएपी खाद की कमी व हरिश्चंद सागर परियोजना की नहरों में पानी छोड़ने की मांग, सौंपा ज्ञापन
कोटा. क्षेत्र में डीएपी खाद की कमी एवं हरिश्चंद्र सागर परियोजना की नहरों में पानी छोड़ने की...
नई कार के लिए ले रहे हैं इंश्योरेंस पॉलिसी तो रखें किन बातों का ध्यान, नहीं तो जरुरत के समय होगी परेशानी
फेस्टिव सीजन की शुरुआत होने वाली है। जिसमें बड़ी संख्या में लोग नई कार खरीदते हैं। नई गाड़ी...