દિયોદરના કોતરવાડાથી જાડા રોડ ફરી બીસ્માર હાલતમાં,,ઠેર ઠેર ખાડાઓના કારણે રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલકો,,કોન્ટ્રાકટર દ્વારા અગાઉ થયેલ કામની ગેરરીતિઓ ખુલ્લી પડી,,દિયોદર તાલુકાના કોતરવાડા, ફાફરાળી,ગોલવી, રામપુરા,ગોળીયા વગેરે ગામોમાંથી લોકો અને ખેડૂતોની કોતરવાડાથી જાડા રોડ ઉપર વધુ અવરજવર રહે છે પરંતુ આ રોડ ખુબ જ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.જેથી નાના મોટા વાહનો તેમજ રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલ થઈ રહ્યું છે.આ રોડ બાબતે કોતરવાડા જીલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ રોડ ભુતકાળમાં જ્યારે રીપેરીંગ થયો પણ વર્ષો સુધી રોડનુ કામ ના થયુ.જેથી વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી.તેમ છતાં કોન્ટાકટરે લાંબા સમય સુધી રોડનુ કામ ના કર્યું.જેના લીધે આ કોન્ટાકટરની જે તે કંપનીને બ્લેકમેલમા મુકવાની જે તે ધારાસભ્ય અને આગેવાનો દ્વારા રજુઆત થઈ.જેના ખુબ દબાણના અંતે આ કોન્ટ્રાક્ટરે કામ કર્યુ પણ તેમાં વ્યાપક ગેરરીતિ આચરી. તે આપ સૌ જોઈ શકો છો જેથી સરકારના રૂપિયા પાણીમાં ગયા છે એના એજ ખાડા ઠેર ઠેર પડ્યા છે રોડની ખૂબ હાલત ખરાબ છે.આ બાબતે પી. ડબ્લ્યુ. ડી. વિભાગ જાતે આવીને તપાસ કરાવે અને જેમ બને તેમ જલ્દી ફરી રીપેરીંગ કરવામાં આવે તેવી મારી અને લોકોની માગણી વર્તાઈ રહી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तमिलनाडु में जहरीली शराब पीने से मरने वालों की संख्या हुई 53, सीएम स्टालिन का बयान आया सामने!
तमिलनाडु के कल्लाकुरिचि जिले में कथित तौर पर अवैध देशी शराब पीने से हुई मौतों के मामले से हड़कंप...
गुड्डू मुस्लिम की तरह झोले में बम रखने वाला गिरफ्तार, बमबाज का वीडियो देखकर उसके जैसे बनने की कोशिश
उमेश पाल शूटआउट से पहले बहुत कम लोग गुड्डू मुस्लिम को जानते थे। मगर इस हत्याकांड के बाद फुटेज...
Arvind Kejriwal ED Notice पर नहीं होंगे पेश, जेल जाएंगे या चुनाव प्रचार करेंगे, क्या हैं ऑप्शन?
Arvind Kejriwal ED Notice पर नहीं होंगे पेश, जेल जाएंगे या चुनाव प्रचार करेंगे, क्या हैं ऑप्शन?
सेवा पखवाड़ा के समापन पर भाजपा कार्यकर्ताओं ने सफाई कर लोकल फॉर वोकल का नारा किया बुलंद।
सेवा पखवाड़ा के समापन पर भाजपा कार्यकर्ताओं ने सफाई कर लोकल फॉर वोकल का नारा किया बुलंद।
Coronavirus in UP: 68 जिलों में फैला कोरोना, एक दिन में मिले 758 संक्रमित; फर्रुखाबाद में एक की मौत
प्रदेश में कोरोना का संक्रमण अब तेजी से बढ़ रहा है। बीते 24 घंटे में कोरोना के 758 नए रोगी मिले।...