દિયોદરના કોતરવાડાથી જાડા રોડ ફરી બીસ્માર હાલતમાં,,ઠેર ઠેર ખાડાઓના કારણે રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલકો,,કોન્ટ્રાકટર દ્વારા અગાઉ થયેલ કામની ગેરરીતિઓ ખુલ્લી પડી,,દિયોદર તાલુકાના કોતરવાડા, ફાફરાળી,ગોલવી, રામપુરા,ગોળીયા વગેરે ગામોમાંથી લોકો અને ખેડૂતોની કોતરવાડાથી જાડા રોડ ઉપર વધુ અવરજવર રહે છે પરંતુ આ રોડ ખુબ જ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.જેથી નાના મોટા વાહનો તેમજ રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલ થઈ રહ્યું છે.આ રોડ બાબતે કોતરવાડા જીલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ રોડ ભુતકાળમાં જ્યારે રીપેરીંગ થયો પણ વર્ષો સુધી રોડનુ કામ ના થયુ.જેથી વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી.તેમ છતાં કોન્ટાકટરે લાંબા સમય સુધી રોડનુ કામ ના કર્યું.જેના લીધે આ કોન્ટાકટરની જે તે કંપનીને બ્લેકમેલમા મુકવાની જે તે ધારાસભ્ય અને આગેવાનો દ્વારા રજુઆત થઈ.જેના ખુબ દબાણના અંતે આ કોન્ટ્રાક્ટરે કામ કર્યુ પણ તેમાં વ્યાપક ગેરરીતિ આચરી. તે આપ સૌ જોઈ શકો છો જેથી સરકારના રૂપિયા પાણીમાં ગયા છે એના એજ ખાડા ઠેર ઠેર પડ્યા છે રોડની ખૂબ હાલત ખરાબ છે.આ બાબતે પી. ડબ્લ્યુ. ડી. વિભાગ જાતે આવીને તપાસ કરાવે અને જેમ બને તેમ જલ્દી ફરી રીપેરીંગ કરવામાં આવે તેવી મારી અને લોકોની માગણી વર્તાઈ રહી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નીતિ આયોગના ત્રીજા અહેવાલ અંગે ભાજપા સરકાર કેમ મૌન ? સરકાર સામે ડૉ.મનીષ દોશીના આકરા પ્રહાર #congress
નીતિ આયોગ દ્વારા ત્રીજા અહેવાલમાં ગુજરાતની સ્થિતિ કથળીઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્ષ – ૨૦૨૧ માં...
જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની નિકોલ, અમદાવાદ ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ
સરદારધામ આયોજિત "ઓનિક્સ જીપીબીએસ 2025" દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12...
breaking ઉગલવાણ ગામે મોડી રાત્રે કરવામાં આવી એક યુવકની કરણપિત હત્યા
breaking ઉગલવાણ ગામે મોડી રાત્રે કરવામાં આવી એક યુવકની કરણપિત હત્યા
Parliament Winter Session: Lok Sabha और Rajya Sabha की कार्यवाही शुरू, विपक्ष पर पीएम मोदी का हमला
Parliament Winter Session: Lok Sabha और Rajya Sabha की कार्यवाही शुरू, विपक्ष पर पीएम मोदी का हमला
'कांग्रेस के 'विभाजनकारी' एजेंडे को लेकर मतदाताओं के बीच जागरूकता फैलाएं', पीएम मोदी ने NDA उम्मीदवारों को लिखा पत्र
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा के नेतृत्व वाले एनडीए उम्मीदवारों को व्यक्तिगत...