▪️ BREAKING NEWS,, રાજ્ય સરકારનો જંત્રી અંગે મહત્વનો નિર્ણય,,,જંત્રીના દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ,,,, નવો જંત્રી દર 15 એપ્રિલથી અમલી બનશે,,,,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય,,,4 ફેબ્રુઆરીએ જંત્રી દરમાં વધારો કરાયો હતો