દાહોદ જિલ્લા 200 થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામ આવ્યું હતુ..દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ . આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર , એસટી વિભાગના જી.એસ.આર.ટી.સી. ના તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સ્કીમ ઈ.પી.એસ 1995 થી લાગુ કરવામાં આવી છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ તથા ડી.એ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે .પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી . એસટી કર્મચારીઓને રૂપિયા 700 થી 1200 પેન્શન ચૂકવવામાં આવે છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ થતા ડી.એ એવા મોંઘવારીના લાભો આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગે કોઈ લાભ આપવમાં આવતા નથી.એસ.ટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશનછે તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ફરજ નિભાવેલી પણ છે તેમ છતાં એસ.ટી કર્મચારીઓનો લાભ નિવૃત્ત એસ.ટી કર્મચારીઓને આપવામાં આવતા નથી . જેને લઈ અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હાલ સુધી એસટી વિભાગના નિવૃત કર્મચારીઓને કોઈ લાભ ન આપી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.જેથી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થાય એવી માંગ કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નડિયાદ તાલુકાના વીણા ખાતે કાલિયાણ પુરા થી ઓર વિસ્તાર ગૌશાળા તરફ ડામર રોડ નું ખાત મહુર્ત કરવામા આવ્યું
આજ રોજ નડિયાદ તાલુકાના વીણા ખાતે કાલિયાણ પુરા થી ઓર વિસ્તાર ગૌશાળા તરફ ના રોડ નું ખાત મહુર્ત...
અમરેલી નગરપાલિકા દ્વારા સફાઇ ના નામે મીંડું લોકો દ્વારા સફાઇ કરવા રજૂઆત
અમરેલી નગરપાલિકા દ્વારા સફાઇ ના નામે મીંડું લોકો દ્વારા સફાઇ કરવા રજૂઆત
CAA को लेकर Congress का सवाल लागू करने में 4 साल देरी क्यों हुई? | Election 2024 | PM Modi | Rahul
CAA को लेकर Congress का सवाल लागू करने में 4 साल देरी क्यों हुई? | Election 2024 | PM Modi | Rahul
बाबा विश्वनाथ के भक्तों ने सभी रिकॉर्ड नया बना दिया।
जनपद वाराणसी में, महाशिवरात्रि पर बाबा विश्वनाथ के भक्तों ने सभी रिकॉर्ड तोड़ते हुए। अब एक नया...
વલભીપુર વિધાનસભા 106 ના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા
વલભીપુર વિધાનસભા 106 ના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા