દાહોદ જિલ્લા 200 થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામ આવ્યું હતુ..દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ . આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર , એસટી વિભાગના જી.એસ.આર.ટી.સી. ના તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સ્કીમ ઈ.પી.એસ 1995 થી લાગુ કરવામાં આવી છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ તથા ડી.એ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે .પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી . એસટી કર્મચારીઓને રૂપિયા 700 થી 1200 પેન્શન ચૂકવવામાં આવે છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ થતા ડી.એ એવા મોંઘવારીના લાભો આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગે કોઈ લાભ આપવમાં આવતા નથી.એસ.ટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશનછે તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ફરજ નિભાવેલી પણ છે તેમ છતાં એસ.ટી કર્મચારીઓનો લાભ નિવૃત્ત એસ.ટી કર્મચારીઓને આપવામાં આવતા નથી . જેને લઈ અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હાલ સુધી એસટી વિભાગના નિવૃત કર્મચારીઓને કોઈ લાભ ન આપી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.જેથી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થાય એવી માંગ કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Atal Bihari ने किससे गुस्सा होकर Mahabharat के 'कृष्ण' Nitish Bharadwaj को सांसदी लड़वा दी? Baithki
Atal Bihari ने किससे गुस्सा होकर Mahabharat के 'कृष्ण' Nitish Bharadwaj को सांसदी लड़वा दी? Baithki
জীৱন যুদ্ধত কেতিয়াও হাৰ মানিব নিবিচৰা টিংখঙৰ মায়াদেৱী কোঁৱৰে লাভ কৰিলে অসম আৰক্ষীৰ কামাণ্ডু চাকৰি।
টিংখাঙৰ এগৰাকী যুৱতীৰ কেইখনমান আলোকচিত্ৰই ব্যাপক চৰ্চা লাভ কৰিছে সমগ্ৰ টিংখাঙতে। এই ফটো কেইখন...
Healthy Heart Tips: हार्ट अटैक से बचने के लिए क्या करने होंगे उपाय ? | Heart Attack Prevention
Healthy Heart Tips: हार्ट अटैक से बचने के लिए क्या करने होंगे उपाय ? | Heart Attack Prevention
બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્કો...
બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્કો...
गुणवत्ता के साथ हो सड़कों के पेच वर्क, कृषि कनेक्शन जारी करने की गति बढाएं - जिला कलक्टर
गुणवत्ता के साथ हो सड़कों के पेच वर्क, कृषि कनेक्शन जारी करने की गति बढाएं - जिला...