દાહોદ જિલ્લા 200 થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામ આવ્યું હતુ..દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ . આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર , એસટી વિભાગના જી.એસ.આર.ટી.સી. ના તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સ્કીમ ઈ.પી.એસ 1995 થી લાગુ કરવામાં આવી છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ તથા ડી.એ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે .પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી . એસટી કર્મચારીઓને રૂપિયા 700 થી 1200 પેન્શન ચૂકવવામાં આવે છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ થતા ડી.એ એવા મોંઘવારીના લાભો આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગે કોઈ લાભ આપવમાં આવતા નથી.એસ.ટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશનછે તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ફરજ નિભાવેલી પણ છે તેમ છતાં એસ.ટી કર્મચારીઓનો લાભ નિવૃત્ત એસ.ટી કર્મચારીઓને આપવામાં આવતા નથી . જેને લઈ અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હાલ સુધી એસટી વિભાગના નિવૃત કર્મચારીઓને કોઈ લાભ ન આપી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.જેથી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થાય એવી માંગ કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  लोकसभा अध्यक्ष का हुआ भारी स्वागत, बोले जनता की आशा के अनुरूप करेंगे क्षेत्र का समुचित विकास 
 
                      लोकसभा अध्यक्ष ओम बिरला रविवार को केशवराय पाटन विधानसभा क्षेत्र के दौरे पर रहे। लोकसभा अध्यक्ष के...
                  
   ગારીયાધાર તાલુકામા કોલેરા ,ટાઇફોઇડ જેવા મચ્છર જન્ય રોગશાળામાં વધારો નોંધાયો 
 
                      ગારીયાધાર તાલુકામા કોલેરા ,ટાઇફોઇડ જેવા મચ્છર જન્ય રોગશાળામાં વધારો નોંધાયો
                  
   ન્યુટિસન કીટનું વિતરણ કરવામાં આવ્યું 
 
                      ખેડબ્રહ્મા તાલુકાના ટીબીના દર્દીઓને,તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ દ્વારા ન્યુટ્રીશન કીટ નું વિતરણ...
                  
   NEET Exam : नीट परीक्षा मामले में Supreme Court में क्या हुआ, Paper Leak पर शिक्षा मंत्री क्या बोले 
 
                      NEET Exam : नीट परीक्षा मामले में Supreme Court में क्या हुआ, Paper Leak पर शिक्षा मंत्री क्या बोले
                  
   પાલનપુરમાં ચાર શખ્સોએ યુવકને મારમારી પત્નીનું અપહરણ કરતાં ચકચાર  
 
                      મહેસાણામાં રાધનપુર ચોકડી વિસ્તારમાં રહેતા યુવકે રૂપિયા 50,000 આપી મહેસાણાના જ પરિવારમાં વિધવા...
                  
   
  
  
   
  
   
  