દાહોદ જિલ્લા 200 થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામ આવ્યું હતુ..દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ . આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર , એસટી વિભાગના જી.એસ.આર.ટી.સી. ના તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સ્કીમ ઈ.પી.એસ 1995 થી લાગુ કરવામાં આવી છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ તથા ડી.એ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે .પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી . એસટી કર્મચારીઓને રૂપિયા 700 થી 1200 પેન્શન ચૂકવવામાં આવે છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ થતા ડી.એ એવા મોંઘવારીના લાભો આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગે કોઈ લાભ આપવમાં આવતા નથી.એસ.ટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશનછે તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ફરજ નિભાવેલી પણ છે તેમ છતાં એસ.ટી કર્મચારીઓનો લાભ નિવૃત્ત એસ.ટી કર્મચારીઓને આપવામાં આવતા નથી . જેને લઈ અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હાલ સુધી એસટી વિભાગના નિવૃત કર્મચારીઓને કોઈ લાભ ન આપી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.જેથી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થાય એવી માંગ કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परळी वीज केंद्रातील राखेच्या तळ्यात ब्लास्टचा प्रयत्न;एटीएस कडून पाहणी
परळी (प्रतिनिधी) दाऊदपूर शिवारात असलेल्या औष्णिक वीज केंद्राच्या राखेच्या तळ्यात जिलेटिन च्या...
કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠક ના ઉમેદવાર કિર્તીસિંહ વાધેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.
કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠક ના ઉમેદવાર કિર્તીસિંહ વાધેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.
કોંગ્રેસથી નારાજ થયેલા નટુજી ઠાકોર હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓ, ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરોની ફોજ સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપમાં જોડાયા
હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ એની ચરમસીમાએ છે. ત્યારે દસાડામાં વિધાનસભામાં...
જેસરના શીરોડા ગામે વાછરડી નું મરણ કર્યું ગ્રામજનોમા ફફડાટ
જેસરના શીરોડા ગામે વાછરડી નું મરણ કર્યું ગ્રામજનોમા ફફડાટ
ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಜಗನ್ ಮೋಹನ್ ರಾವ್ ಅವರನ್ನು ಭೇಟಿಯಾದ ಶಾಸಕ ಮುನಿರತ್ನ
ರಾಜರಾಜೇಶ್ವರಿನಗರದ ಶಾಸಕರಾದ ಮುನಿರತ್ನ ಅವರು ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ವಿಜೇತ ಗ್ರೂಪ್ ಆಫ್ ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ಎಂ.ಡಿ ಶ್ರೀ...