ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आणि युवासेना सचिव वरुण सरदेसाई आले पुंडलिकनगरला...
औरंगाबाद: १९ स.(दीपक परेराव) शिवसेनेची अंगीकृत संघटना असलेल्या युवा सेनेचे सचिव वरूण सरदेसाई...
সোণাৰিত নিযুক্তি কেলেংকাৰীৰ অভিযোগত আন এজনক আটক
স্বাস্থ্য বিভাগৰ ভুৱা নিযুক্তি কেলেংকাৰীৰ অভিযোগত আন এজনক আটক। শিৱসাগৰৰ ষ্টেচন চাৰিআলিৰপৰা...
ચેઇન સ્નેચિંગના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ચીકલીગર ઝડપાયો.
પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી હકીકતના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનનાં ચેઇન સ્નેચિંગના...
Muharram
Significance of the Festival
The Shia Muslim community mourns the demise of Hussain Ibn Ali, the...
MCN NEWS| जमिनीसाठी मुलाने केला सावत्र आईचा खून
MCN NEWS| जमिनीसाठी मुलाने केला सावत्र आईचा खून