ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat News: गुजरात में आयुष्मान योजना के नाम पर लूट, दो लोगों की हुई मौत | Aaj Tak
Gujarat News: गुजरात में आयुष्मान योजना के नाम पर लूट, दो लोगों की हुई मौत | Aaj Tak
હિન્દૂ મુસ્લિમ એકતાના ઉદાહરણ સાથે વડિયા ગાંધીચોક ખાતે નવરાત્રીની ઉજવણી
હિન્દૂ મુસ્લિમ યુવાનો સાથે મળી માતાજીની આરતી ઉતારે છે
રાજાશાહી વખત ની પ્રાચીન પરંપરા સાથે આજે પણ...
Samsung Galaxy Z Flip 6 vs Galaxy Z Flip 5: पुराने मॉडल से कितना बेहतर है सैमसंग का नया फ्लिप फोन, कैमरा से प्रोसेसर; जानें डिटेल
सैमसंग ने अपने फोल्ड डिवाइस के साथ फ्लिप मॉडल को भी लॉन्च किया है। इस नए Galaxy Z Flip 6 को...
સાવરકુંડલામાં વરસાદથી નાવલી નદીમાં આવ્યું પુર
સાવરકુંડલામાં વરસાદથી નાવલી નદીમાં આવ્યું પુર