ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં ખજૂરભાઈની એન્ટ્રી યુવાનોએ સેલ્ફી લેવા પડાપડી કરી જુઓ,khajur,jigli.
તળાજામાં ખજૂરભાઈની એન્ટ્રી યુવાનોએ સેલ્ફી લેવા પડાપડી કરી જુઓ,khajur,jigli.
दिवाळीच्या सुट्ट्या संपत असल्याने परतीचा प्रवास सुरू झाल्याने पुणे नगर रस्त्यावर होणारी वाहतूककोंडी.
दिवाळीच्या सुट्ट्या संपत असल्याने परतीचा प्रवास सुरू झाल्याने पुणे नगर रस्त्यावर होणारी वाहतूककोंडी.
राजस्थान पेंशनर मंच के पदाधिकरियों को दिलाई पद एवं गोपनीयता की शपथ
बूंदी। राजस्थान पेंशनर मंच की जिला कार्यकारिणी एवं उप शाखा अध्यक्षों को पेंशनर मंच के प्रदेश...
સિહોર શહેરમાં રોગચાળો નો ભય
સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ...