ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જોગણ ગામે સંકલ્પ યાત્રા કાર્યક્રમ
પેટલાદ તાલુકાના જોગણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...
Xiaomi SU7 वो खास बनाती है 5 बातें, लेवल 2 ADAS से लेकर 11 हाई-डेफिनेशन कैमरे से लैस
स्मार्टफोन निर्माता कंपनी Xiaomi ने SU7 इलेक्ट्रिक सेडान के साथ ऑटोमोटिव स्पेस में एंट्री कर चुकी...
অহা ১৭ আগষ্টৰ পৰা সমগ্ৰ উত্তৰ পূৰ্বতে কা লগতে সীমা ছিল কৰাকে ধৰি বিভিন্ন দাবীৰে আন্দোলন ঘোষণা ।।
মাজুলীত আছুৰ বিশেষ অভিনন্দন অনুষ্ঠান।কমলাবাৰী মিলন সংঘত অনুষ্ঠিত হোৱা এই অনুষ্ঠানত অংশগ্ৰহণ...