ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા: અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ | Vadodara News | Ganesh Mahotsav Vadodara
વડોદરા: અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ | Vadodara News | Ganesh Mahotsav Vadodara
ઠાકોર સમાજ નું ગૌરવ,, પ્રવીણ હકમાજી ભલગામા..
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ૩૬ માં આંતર રાષ્ટ્રીય યુવા મહોત્સવ પસંદગી કેમ્પમાં...
সমগ্ৰ দেশৰ লগতে অসমৰ বঙাইগাঁও জিলাতো প্ৰধানমন্ত্ৰীৰ জন্ম দিন পালন।
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্মদিন উপলক্ষে সমগ্ৰ ভাৰততে আজি শুভাৰম্ভ কৰা হৈছে...
જુનાગઢ શહેરના ગાંધીચોક વિસ્તારમાં કેફી પીણું પીવાથી બેના શંકાસ્પદ મો* થવાની બની ઘટના…
જુનાગઢ શહેરના ગાંધીચોક વિસ્તારમાં કેફી પીણું પીવાથી બેના શંકાસ્પદ મો* થવાની બની ઘટના…
સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
૧૬૭ - સુરત...