શનિવારે કાલોલ તાલુકાની ભુખી પ્રા શાળા ખાતે વયમર્યાદા ને કારણે નિવૃત્ત થઈ રહેલા આ.શિક્ષક દિલીપભાઈ વરીઆ નો વિદાય સમારંભ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેદ્રસિંહ પરમાર ના અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો હતો .દિલીપભાઈ હરહંમેશ કાલોલ તાલુકા ના શિક્ષકો ના કોઈપણ કામ કરવામાં તથા પ્રશ્નો ઉકેલવામાં એમનો સિંહફાળો રહ્યો હતો.એમનો મિલનસાર સ્વભાવ હરહમેંશા યાદ રહેશે. આ પ્રસંગે ભૂતપૂર્વ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી કે.જે.સોલંકી ,બીટ કેળવણી નિરીક્ષક ગોરાગભાઈ,સુભાષભાઈ, તાલુકા ઘટક સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ,રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ના અધ્યક્ષ વિનોદભાઈ અમીન, મંત્રી રૂપમભાઈ પટેલ, ઘટક સંઘ ના માજી પ્રમુખશ્રી અને હાલ ના જિલ્લા પ્રતિનિધિ ભાવિકભાઈ પટેલ,મહામંત્રી રમેશકુમાર પટેલ ટીચર્સ સોસાયટી ના ચેરમેન યુવરાજસિંહ,સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ,વાઇસ ચેરમેન જયદીપભાઈ,પગારકેન્દ્ર ના આચાર્ય પરિતાબેન ઉપાધ્યાય,પગરકેન્દ્ર ના તમામ આચાર્ય, બીઆરસી દિનેશભાઈ, તમામ સીઆરસી મિત્રો, પગારકેન્દ્ર ના તમામ શિક્ષકો ,કાલોલ તાલુકાના શિક્ષકો,ગામના સરપંચ સોમસિંહ,એસ.એમ.સી ના સભ્યો,શાળા પરિવાર તથા દિલીપભાઈ નો સમગ્ર પરિવાર હાજર રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.તમામ મહેમાનો નું સ્વાગત શાળા ના આચાર્ય ધર્મેશભાઈ એ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું નું સફળ સંચાલન ખેડા શાળા ના આચાર્ય ગણપત સિંહ અને જયદીપભાઈ એ કર્યું હતું.નિવૃત્તિ લઈ રહેલા દિલીપભાઈ એ પોતાના નોકરી દરમિયાન ના અનુભવો અને પ્રતિભાવ રજૂ કર્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री यांना पत्र लिहून गारखेडा येथील गावकऱ्यांनी गुरा ढोरा सह अखं गाव विक्रीला
हिंगोली जिल्ह्यात सलग तीन वर्षांपासून कधी अतीवृष्टी तर कधी ओला दुष्काळ यामुळे शेतकरी आत्महत्यांचे...
बजट सत्र से पहले राजस्थान विधानसभा के अध्यक्ष से मिलीं डिप्टी सीएम दिया कुमारी
राजस्थान की भजनलाल सरकार 10 जुलाई को अपना पहला पूर्ण बजट पेश करने जा रही है. इस बजट को खास बनाने...
১৩ ৰ পৰা ১৫ আগষ্টলৈ "হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচী সাফল্যমণ্ডিত কৰিবলৈ বিজেপিৰ পদযাত্ৰা
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী সমগ্ৰ দেশত ১৩ ৰ পৰা ১৫ আগষ্টলৈ "হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচীৰ আহ্বান...
মৰাণহাটত ৰাধা কৃষ্ণ মন্দিৰত দূৰ্গা পূজাৰ সোনালী জয়ন্তী মণ্ডপ মুকলি।কৰে ৰাজ্যপাল।গোলাপ চান্দ কাটাৰীয়াই।
আজি অসমৰ মহামহিম ৰাজ্যপাল গোলাব চান্দ কাটাৰীয়াই ৫০বছৰ গৰকা মৰাণহাটৰ সাৰ্বজনীন দূৰ্গাপূজাৰ...
Rozgar Mela: पीएम मोदी आज 70 हजार नए कर्मियों को देंगे अपॉइंटमेंट लेटर, 43 स्थानों पर आयोजित होगा कार्यक्रम
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी 13 जून 2023 को सुबह 10:30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम...