રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
'विधानसभा चुनाव के नतीजों का इंडिया गठबंधन पर कोई असर नहीं पड़ेगा', विपक्षी ने लोकसभा की जंग के लिए दिखाई एकजुटता
नई दिल्ली। विपक्ष के नेताओं ने सोमवार को कहा कि चार राज्यों के नतीजों का असर आईएनडीआईए...
16GB रैम और 1TB तक स्टोरेज के साथ आ रहा OnePlus Open Apex Edition, 10 अगस्त को होगा लॉन्च
वनप्लस अपने भारतीय ग्राहकों के लिए OnePlus Open Apex Edition ला रहा है। कंपनी भारत में इस फोन को...
Breaking News: Israel-Palestine के बीच जंग जारी | Israel Vs Palestine Fighting | Mahmoud Abbas
Breaking News: Israel-Palestine के बीच जंग जारी | Israel Vs Palestine Fighting | Mahmoud Abbas
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ને મળ્યા પછી હિંમત સિંહની લઠ્ઠાકાંડ મુદ્દાઓ પર પ્રતિક્રિયા, જોવો વધુ માહિતી
સિવિલ હોસ્પિટલ માં દાખલ થયેલ દર્દીઓ ને મળ્યા બાદ હિંમત સિંહ ની લઠ્ઠાકાંડ મુદ્દે પ્રીતિક્રિયા...