રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
200MP कैमरा और Snapdragon 8 Gen 4 चिपसेट के साथ लॉन्च होगा Vivo X200 Ultra
Vivo X200 सीरीज अक्टूबर में लॉन्च किया जाएगा। इस सीरीज के तहत कंपनी तीन स्मार्टफोन Vivo X200 Vivo...
#बुलंदशहर#गंगा में डूबी 22 वर्षीय नंदिनी का 4 दिन बाद भी नहीं लगा कोई सुराग
#बुलंदशहर#गंगा में डूबी 22 वर्षीय नंदिनी का 4 दिन बाद भी नहीं लगा कोई सुराग
Coconut Water Benefits: गर्मियों में कई समस्याओं से दूर रखेगा नारियल पानी, जानें इसे पीने के 5 फायदे
नारियल पानी कई लोगों का पसंदीदा ड्रिंक है जिसे से सेहत को ढेरों फायदे मिलते हैं। स्वाद से भरपूर...
फ्यूल सरचार्ज पर गरमाई सियासत, कांग्रेस बोली- आम आदमी के हितों पर कुठाराघात, सरकार ने ये दिया जवाब -
प्रदेश में बिजली बिलों में फ्यूल सरचार्ज बढ़ाने के मामले पर सियासत गरमा गई है. पक्ष-विपक्ष...