રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લુણાવાડા 122 વિધાનસભા માં કોંગ્રેસ પક્ષના દ્રારા ગુલાબસિંહ ચૌહાણ ને ટિકિટ મળતા ખુશી નો માહોલ
લુણાવાડા વિધાનસભા 122 માં ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ને લઇ મુશ્કેલી સર્જાઈ હતી જ્યારે આજે...
राव सूरजमल हाड़ा की छतरी को तोड़ने के मामले में गहराया विवाद, समाज और आमजन आक्रोशित
राव सूरजमल हाड़ा की छतरी को तोड़ने के मामले में गहराया विवाद, समाज और आमजन आक्रोशित
पाचन दुरुस्त और वजन कंट्रोल करने में मददगार है धनिया के बीज का पानी, ऐसे करें तैयार
धनिया के बीज या जिसे सूखी धनिया भी कहते हैं, एक ऐसा अहम मसाला है, जो हर भारतीय किचन और लगभग...
China Pollution : चीन अपने देश में प्रदूषण को कम करने के लिए क्या-क्या कर रहा है? (BBC Hindi)
China Pollution : चीन अपने देश में प्रदूषण को कम करने के लिए क्या-क्या कर रहा है? (BBC Hindi)