રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્લરમાં પોલીસની મનાવતા મહેકાવતો હોવાની ઘટના આવી સામે
અંકલેશ્લરમાં પોલીસની મનાવતા મહેકાવતો હોવાની ઘટના આવી સામે
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા એ ટી.બી.થી પીડાતા દર્દીઓ સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા એ ટી.બી.થી પીડાતા દર્દીઓ સાથે દિવાળી મનાવી
वल्र्ड टाइगर डे पर संगोष्ठि, हिस्ट्री बोर्ड अनावरण सहित पौधारोपण कार्यक्रम आयोजित
बूंदी। द नाहर संस्था व रामगढ़ विषधारी टाइगर रिजर्व के संयुक्त तत्वावधान में टाइगर दिवस का आयोजन...
ৰহা পূব সৰাগাঁওত ৩দিনীয়া ৰঙালী উৎসৱ, জ্যেষ্ঠ সকলক বিহুবান প্ৰদান কৰি ললে আশীৰ্বাদ।
আজি পহিলা বহাগত ৰহাৰ বিভিন্ন প্ৰান্তত বিভিন্ন ৰঙালী বিহু উৎসৱ উদযাপন সমিতিৰ দ্বাৰা ৰঙালী বিহু...
Bihar की राजधानी Patna में JDU के युवा नेता की गोली मारकर हत्या |Bihar Politics | Aaj Tak News Hindi
Bihar की राजधानी Patna में JDU के युवा नेता की गोली मारकर हत्या |Bihar Politics | Aaj Tak News Hindi