રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*'चला जाणूया नदीला'बाबत जिल्हाधिकारी आंचल गोयल यांच्याकडून आढावा*
परभणी, प्रतिनिधी दि. ८: मराठवाडा मुक्ती संग्राम दिनाच्या अमृत महोत्सवी वर्षानिमित्त राज्य...
मक्का मदीना जाणाऱ्या भक्तांचा नेकनुर राष्ट्रवादीच्या वतीने सन्मान करत दिल्या शुभेच्छा@india report
मक्का मदीना जाणाऱ्या भक्तांचा नेकनुर राष्ट्रवादीच्या वतीने सन्मान करत दिल्या शुभेच्छा@india report
कोटा में मुक्ति धाम की दीवार गिरी
केशवपुरा मुक्तिधाम की दीवार गिरी
पार्षद पी डी गुप्ता ने बताया कि दीवार गिरने से तीन...
4 Simple & Effective Home Remedies For Gas problem In Stomach | Healthy Hamesha
4 Simple & Effective Home Remedies For Gas problem In Stomach | Healthy Hamesha
તાલાળા અને વેરાવળ પંથકમાં ભારે વરસાદ
#buletinindia #gujarat #girsomnath