રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमानगंज रेस्ट हाउस में भारतीय जनता पार्टी मंडल अध्यक्ष की मौजूदगी में कामकाजी बैठक हुई संपन्न
अमानगंज रेस्ट हाउस में भारतीय जनता पार्टी मंडल अध्यक्ष की मौजूदगी में कामकाजी बैठक हुई संपन्न
છોટાઉદેપુર જીલ્લા શાળાકીય રમતોત્સવમાં પાવીજેતપુર હાઇસ્કૂલ મોખરે
છોટાઉદેપુર જીલ્લા શાળાકીય રમતોત્સવમાં પાવીજેતપુર હાઇસ્કૂલ મોખરે
...
Breaking News: दुनिया में Tejas Fighter Jet की डिमांड बढ़ी,ये देश खरीदना चाहते हैं Tejas Fighter Jet
Breaking News: दुनिया में Tejas Fighter Jet की डिमांड बढ़ी,ये देश खरीदना चाहते हैं Tejas Fighter Jet
LIVE: Uddhav Thackeray, Rashmi Thackeray यांच्याकडून निकालानंतर जल्लोष| Matoshree| Dasara Melava
LIVE: Uddhav Thackeray, Rashmi Thackeray यांच्याकडून निकालानंतर जल्लोष| Matoshree| Dasara Melava