રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ચેક રીટર્ન કેસમાં કોર્ટે વેપારીને એક વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસામાં છુટક કરિયાણાનો વ્યાપાર કરતા વેપારીએ હોલસેલના વેપારી પાસેથી માલ લઈ નાણા પેટે આપેલો ચેક પરત...
સંતરામપુર તાલુકામા આજે સૌથી ઓછું મતદાન
મહીસાગર જિલ્લામાં આજે મતદાન મથકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી ત્યારે આજે મહીસાગર જિલ્લામાં બીજા...
ગુજરાતમાં છ મહિનામાંજ રૂ.200 કરોડનો દારૂ વેચનાર લીકર માફિયા પિન્ટુના કેટલાક પોલીસ અધિકારીઓ ‘મિત્રો’ હોવાનો મોબાઈલે ભેદ ખોલ્યો !!
બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હવે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવા ભીંસ વધતા ગુજરાતમાં ઠલવાતા...
মাজুলীৰ গায়ন গাঁৱত কণ কণ শিশুৰ পৰা বৃদ্ধলৈকে সকলো ব্যস্ত হৈ পৰিছে ৰাসৰ আখৰাত
মাজুলীৰ গায়ন গাঁৱত কণ কণ শিশুৰ পৰা বৃদ্ধলৈকে সকলো ব্যস্ত হৈ পৰিছে ৰাসৰ আখৰাত ।
સોસીયા યાર્ડ વિસ્તારમાં એક યુવાન ઉપર હુમલાની ઘટનામાં એક વિરૂદ્ધ પોલીસ ફરીયાદ
સોસીયા યાર્ડ વિસ્તારમાં એક યુવાન ઉપર હુમલાની ઘટનામાં એક વિરૂદ્ધ પોલીસ ફરીયાદ