રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અજાણ્યા આઈસરે રિક્ષાને ટક્કર મારતા રીક્ષામાં એક વ્યક્તિનું #abpnewsgujarati, #zeenewsgujarati,
અજાણ્યા આઈસરે રિક્ષાને ટક્કર મારતા રીક્ષામાં એક વ્યક્તિનું #abpnewsgujarati, #zeenewsgujarati,
बिक्री के मामले में June 2024 Honda Cars के लिए कैसा रहा, जानें कितनी यूनिट्स की हुई Sale
जापानी कार निर्माता Honda की ओर से भारतीय बाजार में बेहतरीन तकनीक के साथ सेडान और एसयूवी सेगमेंट...
પાંચ મિત્રોએ કહ્યું દુનિયાને અલવિદાઃ ઘરોના દીવા બુઝાઈ ગયા, બધા એક જ જગ્યાએ રહેતા, પરિવારની હાલત કફોડી
જો રવિવાર બપોર પછી બાળકોને બહાર નીકળતા અટકાવ્યા હોત તો ઘરના દીવા ઓલવાયા ન હોત. પાંચેય નોઈડાના...
মাজুলীৰ সাংবাদিকৰ কৰ্ম দক্ষতাৰ শলাগ মাজুলী জিলা উপায়ুক্তৰ
মাজুলীৰ সাংবাদিকৰ কৰ্ম দক্ষতাৰ শলাগ মাজুলী জিলা উপায়ুক্তৰ