રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલાલી ગામ થી વાંટા તરફ જવા માટે પ્લાસ્ટિક ના બેરલ થી બનાવેલ અનોખી નાવડી નો સહારો લઈ જીવના જોખમે નદી પાર કરતા ગ્રામજનો
પંચમહાલ ના કાલોલ તાલુકાના અલાલી ગામ થી વાંટા તરફ જવા માટે બંને ગામના લોકો ને ગોમા નદી પાર કરવા...
વરસાદથી ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ
#buletinindia #gujarat #arvalli
चोरांबा फाटा येथे शिवसेना उद्धव बाळासाहेब ठाकरे गटाकडून भारत जोडो यात्रेदरम्यान 50 खोके एकदम ओकेच्या घोषणा
चोरांबा फाटा येथे शिवसेना उद्धव बाळासाहेब ठाकरे गटाकडून भारत जोडो यात्रेदरम्यान 50 खोके एकदम...
Shimla Mosque Controversy: शिमला में एक अवैध मस्जिद निर्माण को लेकर जबरदस्त विवाद | Congress
Shimla Mosque Controversy: शिमला में एक अवैध मस्जिद निर्माण को लेकर जबरदस्त विवाद | Congress
સાવરકુંડલામાં નેપાળી પરિવાર કેવડાત્રીજ ઉત્સવ ઉજવ્યો
સાવરકુંડલામાં નેપાળી પરિવાર કેવડાત્રીજ ઉત્સવ ઉજવ્યો