રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના ઓલપાડા તાલુકા ના સાયણ ની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમા યુવકની લાશ મળી આવી હતી.
સુરત શહેરના ઓલપાડા તાલુકા ના સાયણ ની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમા યુવકની લાશ મળી આવી હતી....
Breaking News: लखनऊ यूनिवर्सिटी में छात्र का प्रदर्शन, UGC NET परीक्षा रद्द होने पर छात्रों में उबाल
Breaking News: लखनऊ यूनिवर्सिटी में छात्र का प्रदर्शन, UGC NET परीक्षा रद्द होने पर छात्रों में उबाल
बजट सेगमेंट में Oppo ने लॉन्च किया वॉटरप्रूफ 5G स्मार्टफोन, परफॉर्मेंस के लिए है Dimensity 6020 प्रोसेसर, चेक करें फीचर्स
ओप्पो ने इस A सीरीज के तहत एक और नया 5 जी स्मार्टफोन लॉन्च किया है। इस फोन को आईपी 54 की वॉटर...
विपक्ष को 65 सीटों पर चुनौती देंगे मुस्लिम 'मोदी मित्र', लोकसभा क्षेत्रों में 5000 सदस्य बनाने का लक्ष्य
नई दिल्ली, विपक्षी दल एकजुट होकर भाजपा को सत्ता से बेदखल करने का तानाबाना बुन रहे हैं, वहीं...
અમદાવાદમાં યોજાશે કાંકરિયા કાર્નિવલ, પ્રથમવાર બનાવાશે ભાતીગળ સ્ટેજ
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે. જેમાં કોરોનાના 2 વર્ષ બાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલ યોજાવા...