રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অজন্তা নেওগ আৰু অতুল বৰাৰ ৰাজনৈতিক শীতল যুদ্ধৰ পৰিণতিত আঠখেলীয়া নামঘৰত সংঘাত হোৱাৰ অভিযোগ
অজন্তা নেওগ আৰু অতুল বৰাৰ ৰাজনৈতিক শীতল যুদ্ধৰ পৰিণতিত আঠখেলীয়া নামঘৰত সংঘাত হোৱাৰ অভিযোগ
মাৰ্ঘেৰিটা মহকুমা ন্যায়িক গোটৰ দিনযোৰা কৰ্মবিৰতি কাৰ্যসুচী ৰূপায়ণ@newsexpressassam4741
মাৰ্ঘেৰিটা মহকুমা ন্যায়িক গোটৰ দিনযোৰা কৰ্মবিৰতি কাৰ্যসুচী ৰূপায়ণ
रामगंजमंडी में कहा-क्यों और कितने घण्टे बन्द रहेगी बिजली, देखिए खबर में
रामगंजमंडी क्षेत्र के चेचट से अमजार रोड़ पर लाइन शिफ्टिंग के चलते बुधवार को माइंस 1 व 2 की बिजली 5...
Meghalaya TMC MLA George B Lyngdoh on the demand for inclusion of Garo and Khasi in the eighth schedule of the constitution
"On this historic day, I would like to thank all the party leaders, especially our honourable...