રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી...
2nd Phase Voting: Mathura में मतदान करने के लिए लोगों में उत्साह, पोलिंग बूथ पर लगी लंबी कतार
2nd Phase Voting: Mathura में मतदान करने के लिए लोगों में उत्साह, पोलिंग बूथ पर लगी लंबी कतार
राजस्थान में मंदिरों की जमीन पर किया अतिक्रमण तो होगी सख्त कार्रवाई, 2768 हैक्टेयर भूमि पर 1773 लोगो का कब्जा
राजस्थान में अतिक्रमण के लगातार बढ़ते मामले काफी गंभीर स्थिति में है। एक ओर जहां सड़क पर अतिक्रमण...
કાલોલના તાલુકાના વેજલપુર ગામે વેજલપુર પ્રીમિયમ લીગ મેચની ફાનલમાં ટાઇગર ઇલેવનની શાનદાર જીત
વેજલપુર ખાતે આવેલ પ્લોટ વિસ્તારમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર...