રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G20 Summit Delhi: होटल के ऊपर NSG कमांडो, विदेशी मेहमानों के लिए 5 हजार जवान तैनात | PM Modi
G20 Summit Delhi: होटल के ऊपर NSG कमांडो, विदेशी मेहमानों के लिए 5 हजार जवान तैनात | PM Modi
তামুলপুৰত বন্য হস্তীৰ আক্ৰমনত নিহত এজন
তামুলপুৰত বন্য হস্তীৰ আক্ৰমনত নিহত এজন। জিলাখনৰ আঙৰকাটা শান্তিপূৰ গাঁওৰ এগৰাকী মহিলাই আজি পুৱা...
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
ગોપાલ ઇટાલિયાને મહિલા આયોગની નોટિસ @Sandesh News
ગોપાલ ઇટાલિયાને મહિલા આયોગની નોટિસ @Sandesh News
राजस्थान यूनिवर्सिटी में प्रदर्शन कर रहे स्टूडेंट्स पर लाठीचार्ज, छात्र नेता हिरासत में लिए गए!
जयपुर स्थित राजस्थान यूनिवर्सिटी में गुरुवार दोपहर प्रदर्शन कर रहे छात्रों पर पुलिस ने लाठीचार्ज...