સિહોરમાં આજે પણ મેઘમહેર વરસી હતી અને આજે 24 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી સિહોરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 313 મી.મી. થઇ ગયો છે. સિહોર આસપાસના ગામડાઓમાં પણ સારી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે ધીમી ધારે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો. શહેરમાં મેઘાડંબર તો જામે છે પણ ધોધમાર વરસાદ વરસતો નથી. ભાવનગર શહેરમાં આ સિઝનમાં કુલ વરસાદ 395 મી.મી. એટલે કે 16 ઇંચ થવા આવ્યો છે. આમ ભાવનગર જિલ્લામાં શ્રાવણના પ્રારંભથી જ વરસાદનો નવો તબક્કો શરૂ થયો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 27.4 ફૂટ થઇ આજે પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ડેમમાં પાણીની સતત 2030 ક્યૂસેકની આવક શરૂ રહેતા આ ડેમની સપાટી 2 ઇંચ વધીને 27.4 ફૂટને આંબી ગઇ હતી. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમમાં ઉપરવાસના ગુજરડામાંથી 2 ફૂટની આવક શરૂ હતી. ડેમમાં 214 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেশী-বিদেশী পৰ্যটকৰ বাবে সুখবৰ ।আজিৰে পৰা আনুষ্ঠানিক ভাৱে পুনৰ পৰ্যটকৰ বাবে মুকলি হ'ল ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান ।প্ৰথমবাৰৰ বাবে উদ্যানখনত নতুনকৈ সংযোজন হ’ল নৌকা বিহাৰ
দেশী বিদেশী পৰ্যটকসকলৰ বাবে সুখবৰ । আজিৰ পৰা পৰ্যটকৰ বাবে মুকলি হ'ল ওৰাং ৰাষ্ট্ৰীয়...
মাৰ্ঘেৰিটা সমষ্টিত আজাদী কী অমৃত মহোৎসৱ উপলক্ষে "মোৰ মাটি, মোৰ দেশ" অভিযান কাৰ্যসূচী
মাৰ্ঘেৰিটা সমষ্টিত আজাদী কী অমৃত মহোৎসৱ উপলক্ষে "মোৰ মাটি, মোৰ দেশ" অভিযান কাৰ্যসূচী
অসম চৰকাৰৰ হেমাহীৰ বাবেই অসমৰ ছয় জনগোষ্ঠীয়ে জনজাতিৰ মৰ্যাদা পোৱা নাই
"অসম চৰকাৰৰ হেমাহীৰ বাবেই অসমৰ ছয় জনগোষ্ঠীয়ে জনজাতিৰ মৰ্যাদা পোৱা নাই"। এই গুৰুতৰ অভিযোহ উত্থাপন...