સિહોરમાં આજે પણ મેઘમહેર વરસી હતી અને આજે 24 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી સિહોરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 313 મી.મી. થઇ ગયો છે. સિહોર આસપાસના ગામડાઓમાં પણ સારી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે ધીમી ધારે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો. શહેરમાં મેઘાડંબર તો જામે છે પણ ધોધમાર વરસાદ વરસતો નથી. ભાવનગર શહેરમાં આ સિઝનમાં કુલ વરસાદ 395 મી.મી. એટલે કે 16 ઇંચ થવા આવ્યો છે. આમ ભાવનગર જિલ્લામાં શ્રાવણના પ્રારંભથી જ વરસાદનો નવો તબક્કો શરૂ થયો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 27.4 ફૂટ થઇ આજે પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ડેમમાં પાણીની સતત 2030 ક્યૂસેકની આવક શરૂ રહેતા આ ડેમની સપાટી 2 ઇંચ વધીને 27.4 ફૂટને આંબી ગઇ હતી. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમમાં ઉપરવાસના ગુજરડામાંથી 2 ફૂટની આવક શરૂ હતી. ડેમમાં 214 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાર્તિક આર્યન બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે હંમેશા ફિલ્મોમાં પોતાના અલગ-અલગ પાત્રો ભજવીને ચાહકોનું દિલ જીત્યું છે. તાજેતરમાં, કાર્તિકને પાન મસાલાની જાહેરાત કરવાની ઓફર મળી. જે કાર્તિકે કરવાની ના પાડી હતી.
બોલિવૂડ હંગામામાં પ્રક
દિલજીત દોસાંજ સ્વતંત્ર ભારતના અંધકાર ઇતિહાસમાં એક કાળો અધ્યાય ફેરવવા માટે તૈયાર છે –...
Watch: Kohli, Maxwell in intense rock-paper-scissors battle mid-review vs PBKS; AUS star has a million-dollar reaction
The Royal Challengers Bangalore registered a convincing 24-run victory over the Punjab...
Gondal ના લીલાખા પાસે ભાદર-1 ડેમ ઓવરફ્લો, 15 દરવાજા 4 ફૂટ ખોલાયા | VTV Gujarati
Gondal ના લીલાખા પાસે ભાદર-1 ડેમ ઓવરફ્લો, 15 દરવાજા 4 ફૂટ ખોલાયા | VTV Gujarati
राहुल बोले- जम्मू-कश्मीर के स्टेटहुड के लिए सड़क पर उतरेंगे:राज्य का दर्जा छीनकर UT बना दिया
लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने बुधवार को जम्मू में कहा कि अगर विधानसभा चुनाव के बाद...
ওদালগুৰিৰ টংলাত সুধাকণ্ঠ ভূপেন হাজৰিকাৰ ৯৬ সংখ্যক ওপজা দিন উদযাপন
ওদালগুৰি, ৮ ছেপ্তেম্বৰ:- ভাৰত ৰত্ন শিল্পী, সাহিত্যক সুধাকণ্ঠ ড° ভূপেন হাজৰিকাৰ
৯৬ সংখ্যক...