વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. પ્રવાસનો મુખ્ય હેતુ બાળકો કંઈક નવું જાણેત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા (ધુ) પગાર શાળામાંથી શાળાના બાળકોને દિયોદરના કેટલાક સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બનાસ ડેરી,પોલીસ સ્ટેશન,ન્યાય સંકુલ, સણાદર મંદિર( મીની અંબાજી), જેવા સ્થળો ની મુલાકાત કરવામાં આવી હતી. અને સ્થળો પ્રવાસ નો આનંદ માણ્યો હતો. અને દિયોદર ના સ્થળો ને જાણ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi News: Tihar Jail में Kejriwal से मुलाकात के बाद Atishi ने क्या कहा सुनिए? |Delhi Water Crisis
Delhi News: Tihar Jail में Kejriwal से मुलाकात के बाद Atishi ने क्या कहा सुनिए? |Delhi Water Crisis
મહેસાણા: પાલાવાસણા ચોકડી પાસે સિટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત, એકનું મોત
મહેસાણા : પાલાવાસણા ચોકડી પાસેનો બનાવ, સિટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત , મહિલા ઉતરતી હતી ત્યારે બસ...
લાંબા ગામે દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.
લાંબા ગામે દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.