વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. પ્રવાસનો મુખ્ય હેતુ બાળકો કંઈક નવું જાણેત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા (ધુ) પગાર શાળામાંથી શાળાના બાળકોને દિયોદરના કેટલાક સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બનાસ ડેરી,પોલીસ સ્ટેશન,ન્યાય સંકુલ, સણાદર મંદિર( મીની અંબાજી), જેવા સ્થળો ની મુલાકાત કરવામાં આવી હતી. અને સ્થળો પ્રવાસ નો આનંદ માણ્યો હતો. અને દિયોદર ના સ્થળો ને જાણ્યા હતા..