વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. પ્રવાસનો મુખ્ય હેતુ બાળકો કંઈક નવું જાણેત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા (ધુ) પગાર શાળામાંથી શાળાના બાળકોને દિયોદરના કેટલાક સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બનાસ ડેરી,પોલીસ સ્ટેશન,ન્યાય સંકુલ, સણાદર મંદિર( મીની અંબાજી), જેવા સ્થળો ની મુલાકાત કરવામાં આવી હતી. અને સ્થળો પ્રવાસ નો આનંદ માણ્યો હતો. અને દિયોદર ના સ્થળો ને જાણ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  চৰাইদেউ জিলা আবকাৰী বিভাগ আৰু M/S PRAKASH BORGOHAIN IMFL WHOLESALE (BONDED) WAREHOUSEৰ যৌথ উদ্যোগত ৰাষ্ট্ৰীয় পতাকা বিতৰণ।।।। 
 
                      আজাদী কা অমৃত মহোৎসৱৰ উপলক্ষে অসমৰ ভিন্ন স্থানত হৰ ঘৰ তিৰংগা অভিযান অব্যাহত থকাৰ...
                  
   ધાનેરાના ખીમત ગામે એક યુવાને બેટરીથી ઉડતું નાનકડું વિમાન બનાવ્યું લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યુ 
 
                      ધાનેરાના ખીમત ગામે એક યુવાને બેટરીથી ઉડતું નાનકડું વિમાન બનાવ્યું લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યુ
                  
   কাকজান মহাবিদ্যালয়ত স্বনামধন্য সাহিত্যিক য়েছে দৰজে ঠংচি  #khabar24x7assam 
 
                      কাকজান মহাবিদ্যালয়ত স্বনামধন্য সাহিত্যিক য়েছে দৰজে ঠংচি #khabar24x7assam
                  
   
  
  
  
   
  