દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोच वीरेंद्र दहिया ने कोरियाई खिलाड़ी को ठहराया निशा दहिया की चोट का जिम्मेदार, लगाया बड़ा आरोप
भारत की स्टार पहलवान निशा दहिया महिलाओं की 68 किग्रा स्पर्धा के क्वार्टर फाइनल में चोटिल हो गईं।...
તીક્ષ્ણ હથિયાર સાથે શખ્સ ઝડપાયો...
ડીસામાં તીક્ષ્ણ હથિયાર સાથે શખસ ઝડપાયો: ચપ્પુ સાથે યુવકની અટકાયત કરવામાં આવી; શહેર ઉત્તર પોલીસે...
Bike Maintenance Tips: बाइक मेंटेनेंस के लिए फॉलो करें 5 टिप्स, सर्विस पर नहीं कटेगी जेब, माइलेज भी बढ़ेगा
Bike Maintenance Tips बारिश के मौसम में बाइक की देखभाल करना काफी जरूरी हो जाता है। अगर बाइक की...
राज्यस्तरीय खो-खो स्पर्धेत रत्नागिरीचे दोन्ही संघ उपउपांत्यपूर्व फेरीत
रत्नागिरी : ३७ व्या राज्य किशोर-किशोरी खो-खो स्पर्धेत साखळी फेरीत यजमान रत्नागिरीच्या दोन्ही...