દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामचंद्र मालव फिर बने राम रहीम आदर्श गोशाला अध्यक्ष, नोताडा मालियान में राम रहीम आदर्श गोशाला की बैठक संपन्न
सुल्तानपुर. नगर के नोताडा मालियान में राम रहीम आदर्श गौशाला की बैठक गुरुवार को आयोजित हुई । जिसमे...
સાબરકાંઠા ઈડર વડાલી વિધાનસભા સીટ સર કરવા કોંગ્રેસ નો વધુ એક દાવ@live24newsgujarat
સાબરકાંઠા ઈડર વડાલી વિધાનસભા સીટ સર કરવા કોંગ્રેસ નો વધુ એક દાવ@live24newsgujarat
સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી ડીસા તાલુકાના જુનાડીસા ખાતે આગણવાડીના બાળકોને ફ્રુટ વીતરણ કરીને ઉજવી,
સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી ડીસા તાલુકાના જુનાડીસા ખાતે આગણવાડીના બાળકોને ફ્રુટ વીતરણ કરીને ઉજવી,
महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी आए दिन अपने बयानों से चर्चा में रहते हैं
महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी आए दिन अपने बयानों से चर्चा में रहते हैं. अब उनका एक और...