દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર જિલ્લાના સસ્તા અનાજ ના દુકાનદારો એ સરકાર સામે બાંયો ચડાવી:જાણો કારણ
પોરબંદર જિલ્લાના સસ્તા અનાજ ના દુકાનદારો એ સરકાર સામે બાંયો ચડાવી:જાણો કારણ
IOC Share Price | आज OMCs को Radar पर रखने की क्यों है सलाह? |Share Market | News Today | CNBC Awaaz
IOC Share Price | आज OMCs को Radar पर रखने की क्यों है सलाह? |Share Market | News Today | CNBC Awaaz
रेणापुर पाथरी रस्त्यावर अपघात
दोन गंभिर जखमी, उपचारासाठी खाजगी रुग्णालयात दाखल
पाथरी तालुक्यातील रेणापुर शिवारात राज्य रस्ता 61 वरील नदी पुलावर दोन कारचा समोरासमोर भीषण अपघात...
ડીસા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પી.એમ. ચૌધરી સાહેબ બેસ્ટ ટી.એચ.ઓ એવોર્ડ આપવામાં આવ્યો*
ડીસા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ખુબજ સારી કામગીરી જોવા મળે છે
રિપોર્ટ. લતીફ સુમરા
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબ દ્વારા...