સિહોર પંથકમાં ઓણ સાલ મેઘરાજાના રૂઠમણાં રહ્યાને લાંબા સમય બાદ મેઘો મનમુકીને વરસવા આવ્યો હોય તેમ છેલ્લા બે દિવસ થી વરસાદ પડી રહ્યો છે અને વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.સિહોર તાલુકામાં આ વર્ષે ચોમાસાના મધ્ય સુધીમાં જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ નહીં થતાં મુખ્ય નદી, ડેમ, જળાશયો ખાલી રહ્યા છે. પરંતુ ગઈકાલે અને આજે શુક્રવારે બપોર એકાએક આવી ચડેલી મેઘસવારી સતત ધોધમાર વરસી પડતા એક થી સવા ઈંચ જેટલુ પાણી ખાબકી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેતરમાં ઉભી મોલાતને જીવતદાન મળ્યું હતું. જેના કારણે ધરતીપુત્રોમાં પણ આશાનો નવો દોરીસંચાર થયો હતો.વોંકળામાં નવા નીરની આવક થશે તેવી પણ આશા બંધાઈ હતી. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારાઉકળાટમાં પણ રાહત મેળવી હતી. સતત આજે બીજા દિવસે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ, લાંબા સમય બાદ નોધપાત્ર વરસાદથી લોકો ખુશખુશાલ, મેઘો મનમુકીને વરસ્યો, આજે પણ અંદાજે એક થી દોઢ ઇંચ વરસાદ, નદી-વોંકળાઓમાં નવા નીરની આવક થવાની આશા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NSA अजीत डोभाल ने अमेरिकी राष्ट्रीय सुरक्षा सलाहकार जेक से की मुलाकात, क्या दोनों देशों में होने वाला है कोई बड़ा समझौता?
अमेरिका के राष्ट्रीय सुरक्षा सलाहकार जेक सुलिवन भारत पहुंच गए हैं। उन्होंने भारत पहुंचकर एनएसए...
શહેરના બજારોમાં ગાયત્રી પરિવાર દ્વારા સદગુરુ જ્ઞાનગંગા સદગ્રંથ શોભાયાત્રા નીકળેલ.
ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી...
दों पक्षों में मारपीट में एक की मौत नौं घायल डीजे पर नाचने को लेकर।
जनपद जौनपुर के थाना रामपुर में,दों पक्षों में मारपीट में एक की मौंत नौं घायल डीजे पर नाचने को...
फिरोती की मांग करने वाले 02 अपहरणकर्ताओं को वाहन सहित मात्र 06 घण्टे में किया गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया कि थानाधिकारी थाना इन्द्रगढ के नेतृत्व में...
મેરેથોન પર બ્રેક : અમદાવાદ પોલીસ હાફ મેરેથોન હવે ગણેશ વિસર્જન બાદ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતને લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ કમી ન સર્જાય...