સિહોર પંથકમાં ઓણ સાલ મેઘરાજાના રૂઠમણાં રહ્યાને લાંબા સમય બાદ મેઘો મનમુકીને વરસવા આવ્યો હોય તેમ છેલ્લા બે દિવસ થી વરસાદ પડી રહ્યો છે અને વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.સિહોર તાલુકામાં આ વર્ષે ચોમાસાના મધ્ય સુધીમાં જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ નહીં થતાં મુખ્ય નદી, ડેમ, જળાશયો ખાલી રહ્યા છે. પરંતુ ગઈકાલે અને આજે શુક્રવારે બપોર એકાએક આવી ચડેલી મેઘસવારી સતત ધોધમાર વરસી પડતા એક થી સવા ઈંચ જેટલુ પાણી ખાબકી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેતરમાં ઉભી મોલાતને જીવતદાન મળ્યું હતું. જેના કારણે ધરતીપુત્રોમાં પણ આશાનો નવો દોરીસંચાર થયો હતો.વોંકળામાં નવા નીરની આવક થશે તેવી પણ આશા બંધાઈ હતી. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારાઉકળાટમાં પણ રાહત મેળવી હતી. સતત આજે બીજા દિવસે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ, લાંબા સમય બાદ નોધપાત્ર વરસાદથી લોકો ખુશખુશાલ, મેઘો મનમુકીને વરસ્યો, આજે પણ અંદાજે એક થી દોઢ ઇંચ વરસાદ, નદી-વોંકળાઓમાં નવા નીરની આવક થવાની આશા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 26 09 2022
PORBANDAR પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 26 09 2022
પાવીજેતપુર ભારજ નદીના પુલના બંને છેડા દબાતા હોવાથી ભારદારી વાહનોની આવન જાવન પર રોક
પાવીજેતપુર ભારજ નદીના પુલના બંને છેડા દબાતા હોવાથી ભારદારી વાહનોની આવન જાવન પર રોક
...
पिकांना संपविणाऱ्या गोगलगायींवर हा आहे उपाय | BaiManus
पिकांना संपविणाऱ्या गोगलगायींवर हा आहे उपाय | BaiManus
PM Modi on Manipur Hinsa: 'मणिपुर की बेटियों के दोषियों को सख्त सजा मिलेगी', पीएम बोले- घटना से बेहद दुखी हूं
PM Modi on Manipur Violence संसद के मानसून सत्र से पहले पीएम मोदी ने मीडिया को संबोधित...
દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ
દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ