ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના નિકોલ અને સથરા વચ્ચે આવેલ ગિરનારી આશ્રમણના મહંત શ્રી દિગંબર ગગન ગીરીબાપુ દેવલોક પામતા આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ ભાવિક ભક્તોમાં શોકની લાગણી છવાઈ હતી.મહંત ગગન ગીરીબાપુ દેવલોક પામતા સેવક સમુદાય અને ભાવિક ભક્તોએ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ પાલખીયાત્રા નિકોલ,સથરા અને નીપ ગામે નીકળી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાલખીયાત્રામાં જોડાઈને અંતિમ દર્શન નો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખોટા બેંક ખાતામાં પૈસા થઇ ગયા છે ટ્રાન્સફર? ગભરાશો નહીં,આ કામ તરત જ કરો.
શું તમે પણ ખોટા ખાતામાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે અથવા ખોટા મોબાઈલ નંબર પર ડિજિટલ પેમેન્ટ...
અમરેલી શહેરમાં તિરંગા યાત્રાની રેલી કરાયું આયોજન
અમરેલી શહેરમાં તિરંગા યાત્રાની રેલી કરાયું આયોજન
કેશરપર ગામે જુગારધામ પર પોલીસ ટીમનો દરોડોઃ૪ ઝડપાયા ૧ નાશી ગયો
સાયલા અમરકુમાર કનુભા ગઢવી પોલીસ હેડ કોન્સ.નોકરી સાયલા પોલીસ સ્ટેશન તા.સાયલા નાએ ફરીયાદ નોંધાવે છે...
ভূৰাগাঁও আঞ্চলিকৰ মণ্ডল কংগ্ৰেছ কমিটীৰ সভাপতিৰ মৃত্যুত শোক প্ৰকাশ লাহৰীঘাট সমষ্টিৰ বিধায়কৰ
লাহৰীঘাট সমষ্টিৰ অন্তৰ্গত ভূৰাগাঁও আঞ্চলিকৰ মণ্ডল কংগ্ৰেছ কমিটীৰ সভাপতি ইশ্ৰাফিল আলমৰ মৃত্যুত শোক...
જીલ્લામાં ૮ આરોગ્ય કેન્દ્રોના નવિન મકાનોનું લોકાર્પણ થયું...!
જીલ્લામાં ૮ આરોગ્ય કેન્દ્રોના નવિન મકાનોનું લોકાર્પણ થયું...!