આજે સવાર સવારમાં દેશની અનેક જગ્યા ભુકંપ થી ધનધણી ઉઠી હતી, સૌપ્રથમ મણિપુરના ઉખરૂલમાં શનિવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યા ભૂકંપ સવારે 6:14 મિનિટ પર આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ માહિતી અનુશાર ઉખરૂલમાં 4.0 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા હતા. આ પહેલા શુક્રવાર રાત્રે ઉત્તરપ્રદેશના શામલીમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. જ્યારે ગુજરાતના સાવરકુંડલામાં આવેલા મીતીયાળા પંથકમાં 5 મિનિટમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિમી દૂર નોંધાયું હતુ. આજે ફરી સતત ભૂકંપના આંચકાથી ગામડાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મીતીયાળા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો. સવારના 7.52 , 7.53 અને 7.55 એમ 5 મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા આવ્યા હતા. જ્યારે ખાંભા પંથકમાં ગુરુવારે રાત્રે 10.50 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેર ઉપર 2.8 ની તીવ્રા નોંધાઈ હતી. મીતીયાળા, સાકરપરા , ધજડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত অৰুনোদই আঁচনিৰ বঞ্চিত হিতাধিকাৰীৰ প্ৰতিবাদ
সোণাৰিত অৰুনোদই আঁচনিৰ বঞ্চিত হিতাধিকাৰীৰ প্ৰতিবাদ
সোণাৰি সমষ্টিত অৰুণোদয় আচনি বিতৰণৰ নামত...
UP Crime: यहां पांच माह में सात लोगों ने बहाया अपनों का खून, कहीं पति-पत्नी तो कोई बना मां-बाप का हत्यारा
पांच माह के भीतर जिले में सात घटनाएं हुई हैं, जिसने रिश्तों को शर्मसार कर दिया। अवैध संबंध व...
তেজপুৰত ভুৱা খাকী পোছাকধাৰী আটক৷ ধৃত ভুৱা পুলিচটোৰ নাম পংকজ হাজৰিকা
তেজপুৰত ভুৱা খাকী পোছাকধাৰী আটক৷ ধৃত ভুৱা পুলিচটোৰ নাম পংকজ হাজৰিকা৷ ঘৰ ধেমাজিত৷ তেজপুৰ পৰোৱাত...
Anuj Singhal's Spotlight | Tata Motors और Infosys क्यों है Radar पर? आगे इन Stocks में क्या होगा?
Anuj Singhal's Spotlight | Tata Motors और Infosys क्यों है Radar पर? आगे इन Stocks में क्या होगा?
শিক্ষক দিৱসৰ দিনাই ৰাজ্যৰ শিক্ষাখণ্ডলৈ বৃহৎ ঘোষণা মূখ্যমন্ত্ৰী গৰাকীৰ
শিক্ষক দিৱসৰ দিনাই ৰাজ্যৰ শিক্ষাখণ্ডলৈ বৃহৎ ঘোষণা কৰিলে মূখ্যমন্ত্ৰী ড°হিমন্ত বিশ্ব শৰ্মাই।...