બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस सेवा दल के द्वारा किया गया नवनियुक्त जिलाध्यक्ष जी का पन्ना आगमन पर स्वागत
कांग्रेस सेवादल के द्वारा किया गया नवनियुक्त जिलाध्यक्ष का स्वागत
नवनियुक्त जिलाध्यक्ष...
धौलपुर पार्वती बांध पर घूमने वाले लोग बांध के गेट तक बाइकों से कर रहे हैं स्टंट
धौलपुर ब्रेकिंग :-
पार्वती बांध पर घूमने वालो का मेला,
बांध के गेटों तक पहुच रहे लोग,
सेल्फी और...
સમય ગ્રુપ દ્વારા સતત ચાલતો અનોખો માનવ સેવાયજ્ઞ
સમય ગ્રુપ દ્વારા સતત ચાલતો અનોખો માનવ સેવાયજ્ઞ
*અખાત્રીજના પાવન દિવસે...
উত্তৰ গুৱাহাটীত চৰকাৰী ভূমি বেদখলকাৰীক ৰঙা দলিচা চৰকাৰ প্ৰশাসনৰ
চৰকাৰী ভূমি বেদখলকাৰীৰ বিৰুদ্ধে উত্তৰ গুৱাহাটী ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্যালয়ৰ নৰম স্থিতিয়ে বিৰুপ...
Shiv Sena च्या दोन्ही Dasara Melava साठी Mumbai Police यांची काय तयारी?| Vishwas Nangare Patil
Shiv Sena च्या दोन्ही Dasara Melava साठी Mumbai Police यांची काय तयारी?| Vishwas Nangare Patil