બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
હાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 અને 4 માં 17 લાખ રૂ.ના ખર્ચે બનનાર નવીન રોડ રસ્તાનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું.
હાલોલ નગરપાલિકા દ્વારા નગરના વોર્ડ નંબર 3 માં આવેલા મદની પાર્ક અને વોર્ડ નંબર 4 માં ગીતા...
Weather Update: Delhi NCR में कमजोर पड़ा Monsoon, अगले कुछ दिन बारिश भूल जाइए | Rain Alert News
Weather Update: Delhi NCR में कमजोर पड़ा Monsoon, अगले कुछ दिन बारिश भूल जाइए | Rain Alert News