બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस जाप्ता पर फायरिंग व हमला करने के आरोपी सुरेश कुमार व आरोपिया श्रीमति संतरा देवी गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस ने बताया थानाधिकारी पुलिस थाना हिण्डोली...
इस थेरेपी से काबू में किया अस्थमा [Ways to reduce asthma trouble]
इस थेरेपी से काबू में किया अस्थमा [Ways to reduce asthma trouble]
iPhone 16 सीरीज के लॉन्च से पहले सामने आईं कीमत और स्पेसिफिकेशन्स, सभी मॉडल में मिलेंगे AI फीचर्स
Apple iPhone 16 सीरीज जल्द लॉन्च होने वाली है। इस सीरीज के चार मॉडल iPhone 16 iPhone 16 Plus...
अरण्यम वृक्ष लागवडीतून जैवविविधतेचे संवर्धन, पुनरजिवन होणार
जिल्हाधिकारी सुनील चव्हाण
औरंगाबाद : जायकवाडी पक्षी अभयारण्य परिसर व जायकवाडी पाटबंधारे प्रकल्प परिसरात अरण्यम वृक्ष...