બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh Election 2023 : खैरागढ़ की जनता ने बताया किसे चुनेगी अपना CM ? Election 2023। N18V
Chhattisgarh Election 2023 : खैरागढ़ की जनता ने बताया किसे चुनेगी अपना CM ? Election 2023। N18V
मा.जिल्हाध्यक्षा ऍड.सुप्रिया गुंड पाटील यांचा राष्ट्रवादीला दिला घरचा आहेर
मा.जिल्हाध्यक्षा ऍड.सुप्रिया गुंड पाटील यांचा राष्ट्रवादीला दिला घरचा आहेर
પાલીતાણા કમાત્મક તાજીયાનું ઝુલુસ નીકળ્યુ,હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડી
પાલીતાણા કમાત્મક તાજીયાનું ઝુલુસ નીકળ્યુ,હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડી
मौत का कुआं बन गई हैं ये जगहें': कोचिंग सेंटर हादसे पर SC की तीखी टिप्पणी
दिल्ली के ओल्ड राजेंद्र नगर में कोचिंग सेंटर में यूपीएससी की तैयारी कर रहे तीन स्टूडेंट्स की मौत...
प्रहलाद गुंजल की प्रेस कॉन्फ्रेंस लाइव,गुंजल का बड़ा दावा
प्रहलाद गुंजल की प्रेस कॉन्फ्रेंस लाइव,गुंजल का बड़ा दावा