બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આકાશી વીજળી પડતાં બે બળદો નાં મોત નીપજ્યા
આજરોજ બપોરના સમયે ઝાલોદ તાલુકા na ટાઢાગોલા ગામે વાવાઝોડા વરસાદ સાથે ધડાકા ભેર આકાસી વીજળી પડતાં...
Beenunath1112 से Subscribers मिलने आए, फिर जो हुआ Youtube Channel तक से हाथ धोना पड़ा| Social List
Beenunath1112 से Subscribers मिलने आए, फिर जो हुआ Youtube Channel तक से हाथ धोना पड़ा| Social List
केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान ने दिए निर्देश, कहा- शिक्षण संस्थानों में निर्माण कार्यों को जल्द करें पूरा
नई दिल्ली, आइआइटी, आइआइएम सहित देश के करीब 43 उच्च शिक्षण संस्थानों में चल रहे इंफ्रास्ट्रक्चर...
પંચમહાલના પીઢ નેતા પ્રભાતસિંહ ચૌહાણએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો. #news#panchmahal#halol
પંચમહાલના પીઢ નેતા પ્રભાતસિંહ ચૌહાણએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો. #news#panchmahal#halol
বিদ্যুত বিভাগৰ অভিযানত জুৰীয়াত বাৰ খনকৈ ই-ৰিক্সা জব্দ
বিদ্যুত বিভাগৰ অভিযানত জুৰীয়াত বাৰ খনকৈ ই -ৰিক্সা জব্দ*
** *চুৰিকৈ বিদ্যুৎ সংযোগ কৰি বেটাৰী...