બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्विटर, मेटा और माइक्रोसॉफ्ट के बाद अमेज़न से होगी 10,000 कर्मचारियों की छंटनी, ये है बड़ी वजह
दुनिया की बड़ी दिग्गज रिटेल कंपनी अमेज़न (Amazon) अपने 10,000 कर्मचारियों को नौकरी से निकालने जा...
मुकुंदरा और रामगढ़ टाइगर रिजर्व को मिलेंगे 9 बाघ-बाघिन
मुकुंदरा और रामगढ़ टाइगर रिजर्व को मिलेंगे 9 बाघ-बाघिन
बिरला के प्रयासों से जल्द मिलेगी बड़ी...
અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
इंडोनेशिया दौरे पर जाएंगे रक्षा मंत्री राजनाथ सिंह, ASEAN Defence Ministers' Meeting में करेंगे शिरकत
नई दिल्ली। रक्षा मंत्री राजनाथ सिंह 10 देशों वाले ASEAN और उसके कुछ संवाद साझेदारों वाले...