બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ...
Vadali નગરપાલિકા પ્રમુખ દ્વારા કરાયો ભ્રસ્ટાચાર.| ATN NEWS GUJARAT
વડાલી નગરપાલિકા પ્રમુખ દ્વારા કરાયો ભ્રસ્ટાચાર.રોડ રસ્તા ના બ્લોક બારોબાર પહોંચ્યા પ્રમુખ ના ખેતર...
Coronavirus: क्या चीन से भारत आने वाली उड़ानों पर लगेगी रोक? जानें केन्द्र का जवाब
खतरनाक कोरोना वायरस चीन में फिर तांडव कर रहा है. कोरोना की वजह से यहां हाहाकार मचा है. अस्पताल...
Kia करेगी अपनी Mid Size SUV Seltos को अपडेट, लॉन्च से पहले टेस्टिंग के दौरान स्पॉट हुई एसयूवी
Kia Seltos 2025 साउथ कोरियाई वाहन निर्माता Kia की ओर से कई बेहतरीन एसयूवी और एमपीवी को भारतीय...