બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદની આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના પ્લાટુન દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે પરિચય અભ્યાસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યના અમદાવાદની 100 બટાલિયન દૂત કાર્ય બલ આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના ઉચ્ચ અધિકારી...
ধেমাজি ডায়েটত শিশু শিক্ষাৰ মৌলিক অধিকাৰৰ ওপৰত বাটৰ নাট প্ৰদৰ্শন
ডায়েটত শিশুৰ শিক্ষাৰ মৌলিক অধিকাৰৰ ওপৰত বাটৰ নাট প্ৰদৰ্শন
চিলাপথাৰ ২৭অক্টোবৰঃ শিশুৰ...
કડીમાં વિફરેલા આખલાનો એકટીવાચાલક યુવતી પર હુમલો; બચાવવા જતા અન્ય 3ને શિંગડા વડે ઉલાળ્યા
કડી પંથકમાં રોડ-રસ્તા ઉપર રખડતા ઢોરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે કડી શહેરના રેલ્વે...
Delhi MCD हाउस में बीजेपी पार्षदों का हंगामा | Arvind Kejriwal | AAP | Aaj Tak Latest News
Delhi MCD हाउस में बीजेपी पार्षदों का हंगामा | Arvind Kejriwal | AAP | Aaj Tak Latest News