બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War: इजराइल और हमास की लड़ाई में टेलीकॉम कंपनियों का होगा नुकसान, जानें क्या पड़ेगा प्रभाव
ये बात किसी से छुपी नही हैं कि इजराइल और हमास के बीच घमासान युद्ध चल रहा है। इस जंग में हमास के...
જવાબદારીના વધતા ગ્રાફ અંગે કનુભાઈ દેસાઈએ પક્ષને કહ્યું કંઈક આવું.... જુઓ આ વીડિયો
જવાબદારીના વધતા ગ્રાફ અંગે કનુભાઈ દેસાઈએ પક્ષને કહ્યું કંઈક આવું.... જુઓ આ વીડિયો
વરસડા ગામે તળાવમાં આવી ચડેલા મગરનું વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યું કર્યું.
હાલોલ તાલુકાના વરસડા ગામે આવેલા મુખ્ય તળાવમાં એક મગર દેખા દેતા ગ્રામજનોમાં ભય સાથે ફફડાટ વ્યાપી...
225 કિલોગ્રામ અંદાજીત રૂ. 1125 કરોડની કિંમતના મેફેડ્રોન (MD)ના ગુન્હામાં મોરબી, વડોદરા, ભરૂચ તથા સુરત ખાતે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરતી ગુજરાત એ.ટી.એસ.
ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમે તા.૧૬/૦૮/૨૦૨૨ ના રોજ વડોદરાના
સાવલી તાલુકાના મોકસી ગામની સીમમા...