બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 Best Foods to Control Diabetes & Lower Blood Sugar | Diabetes Control Tips
7 Best Foods to Control Diabetes & Lower Blood Sugar | Diabetes Control Tips
HDFC Bank Fall Explained: सरल भाषा में समझें इस गिरावट की वजह, निवेशक और ट्रेडर्स अब क्या करें?
HDFC Bank Fall Explained: सरल भाषा में समझें इस गिरावट की वजह, निवेशक और ट्रेडर्स अब क्या करें?
Hyundai Exter ने इंडियन मार्केट में पूरा किया एक साल का सफर, विशेष मौके पर नाइट एडिशन लॉन्च
एक साल पूरे होने के उपलक्ष्य में हुंडई ने एक्सटर का Knight Edition लॉन्च किया है। नाइट एडिशन में...
THIRD WAVE COFFEE FATHER'S DAY SIP AND PAINT EVENT
THIRD WAVE COFFEE FATHER'S DAY SIP AND PAINT EVENT
રાધનપુરમાં બોર્ડની સ્વીચ ચાલુ કરવા જતાં એક વ્યક્તિને કરંટ લાગતાં મોતને ભેટ્યો : 4 વ્યક્તિઓ ઘાયલ
રાધનપુરના સુરકા ગામે ઘરમાં બોર્ડની સ્વીચ ચાલુ કરવા દરમિયાન વીજ કરંટ લાગતા એક બાદ એક 5 સભ્યો...