બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજસ્થાનના રામદેવરા થી દર્શન કરીને પરત ફરતા ધાનેરાના લોકોને નડ્યો #gujaratinewsupdate
રાજસ્થાનના રામદેવરા થી દર્શન કરીને પરત ફરતા ધાનેરાના લોકોને નડ્યો #gujaratinewsupdate
Anushka Sharma Pregnant: दूसरी बार प्रेग्नेंट हैं अनुष्का? फिर से पिता बनने वाले हैं Virat Kohli!
Anushka Sharma Pregnant: दूसरी बार प्रेग्नेंट हैं अनुष्का? फिर से पिता बनने वाले हैं Virat Kohli!
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા
104 જેટલા દિવ્યાંગ દર્શનાર્થીઓએ વહીલચેર અને ઇ રીક્ષા દ્વારા માં અંબા ના દર્શન કર્યા
સંવેદનશીલતાની અનુભૂતિ સાથે
અંબાજી આવતા પદયાત્રીઓ માં દિવ્યાંગ દર્શનર્થીઓ માટે વીશેષ વ્યવસ્થા કરાઈ
કોમી એકતા ના પ્રતિક સમાન અકોટા ગામ યુવક મંડળ ના ગણેશ જી નુ આગમન
કોમી એકતા ના પ્રતિક સમાન અકોટા ગામ યુવક મંડળ ના ગણેશ જી નુ આગમન
ধেমাজিৰ মৰিধল মহাবিদ্যালয়ৰ সমাজশাস্ত্ৰ বিভাগৰ উদ্যোগত প্ৰাক্তন ছাত্ৰ-ছাত্ৰীৰ সমাৰোহ সম্পন্ন
ধেমাজিৰ মৰিধল মহাবিদ্যালয়ৰ সমাজশাস্ত্ৰ বিভাগৰ উদ্যোগত প্ৰাক্তন ছাত্ৰ-ছাত্ৰীৰ সমাৰোহ সম্পন্ন...