એસીબી સફળ ટ્રેપ* ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી : જીતેન્દ્રસિંહ રામઅવતાર સીંહ ભદોરીયા બ.નં.૩૨૭ , ડ્રાઇવર આ.હે.કો. મોબાઇલ-૨ , નરોડા પોલીસ સ્ટેશન , અમદાવાદ શહેર લાંચની માંગણીની રકમ : રૂ. ૨૦૦૦/- લાંચની સ્વિકારેલ રકમ : રૂ. ૨૦૦૦/- લાંચની રીકવર રકમ : રૂ. ૨૦૦૦/- ટ્રેપ તારીખ : ૦૨.૦૨.૨૦૨૩ ટ્રેપનું સ્થળ : હંસપુરા ચાર રસ્તા , હંસપુરા પોલીસચોકી ની સામે , પુલ ની નીચે જાહેર માં , એસ.પી.રીંગરોડ , નરોડા , અમદાવાદ ટુંક વિગત : આ કામ નાં ફરીયાદી પોતાના ૩ ડમ્પર છે , અને માટી હેર-ફેર નો ધંધો કરે છે , નનરોડા પોલીસ સ્ટેશન ની હદ માંથી તેઓની ગાડીઓ પસાર થતી હોઇ દર મહીને રૂ.૨૦૦૦/- હપ્તા તરીકે આરોપી ને આપે છે , પરંતુ હમણાં થી ફરીયાદી ની ગાડીઓ શહેર નાં બહાર નાં ભાગે ફરે છે અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતી નથી , તેમ છતાં આરોપી હપ્તા નીં માંગણી કરતા હતા , અને જો ના આપે તો ગમે ત્યારે ગાડીઓ ડીટેન કરાવી દેવાની ઘમકી આપતા હતા, અને આજરોજ હપતા ની રકમ આપી જવા જણાવેલ હતું . જે લાંચની / હપતા ની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઇ , એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૨૦૦૦/- લાંચ પેટે માંગી , સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત નોંધ : ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રેપ કરનાર અધિકારી : શ્રી એસ.એન.બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ગ્રામ્ય , એ.સી.બી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી : શ્રી કે.બી.ચુડાસમા મદદનીશ નિયામક, એસીબી,અમદાવાદ એકમ, અમદાવાદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ ના સરકારી અનાજના ગોડાઉનમાં આગ મોટા પ્રમાણમાં નુક્સાન સાંગપુર રોડ પર અનાજના ગોડાઉનમાં ભીષણ આગ
બોટાદ ના સરકારી અનાજના ગોડાઉનમાં આગ મોટા પ્રમાણમાં નુક્સાન સાંગપુર રોડ પર અનાજના ગોડાઉનમાં ભીષણ આગ
स्व.मा.आ. मेटे यांच्या निधनानंतर गृहमंत्री अमित शहा यांनी पत्राद्वारे मेटे परिवाराला शोकसंदेश पाठवला
स्व.मा.आ. मेटे यांच्या निधनानंतर गृहमंत्री अमित शहा यांनी पत्राद्वारे मेटे परिवाराला शोकसंदेश पाठवला
भारतीय टेस्ट खिलाड़ियों को IPL 2023 में दिया जाएगा आराम? Rohit Sharma ने WTC फाइनल की तैयारी का खुलासा किया
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। भारत और ऑस्ट्रेलिया के बीच विश्व टेस्ट...
વાડીનાર ગામમાં ચામુંડા માતાજી ના મંદિરે સરદ પૂનમ ના લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ.
વાડીનાર ગામમાં ચામુંડા માતાજી ના મંદિરે સરદ પૂનમ ના લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ.
Dangal On ZEE: કોનાં કામ બોલે છે? જુઓ સત્ય માટે દંગલ
Dangal On ZEE: કોનાં કામ બોલે છે? જુઓ સત્ય માટે દંગલ