આજે સવારે 11 વાગ્યાથી દેશના રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ઝાબડીયાની યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતાં ચકચાર
બનાસકાંઠામાં સાસરિયાઓ દ્વારા યુવતીના ચરિત્ર પર શંકા કરી શારીરિક, માનસિક ત્રાસ આપી દસ લાખ રૂપિયાના...
भारतीय किसान संघ ने उपखण्ड अधिकारी को सौपा ज्ञापन.
उनियारा. उपखण्ड क्षेत्र के किसानो की संस्था भारतीय किसान संघ की बैठक आयोजन मदन कुमावत की...
AAP सांसद Sanjay Singh के परिवार से मुलाकात के बाद बोले Rakesh Tikait | AAP | BJP | Aaj Tak News
AAP सांसद Sanjay Singh के परिवार से मुलाकात के बाद बोले Rakesh Tikait | AAP | BJP | Aaj Tak News
Rahul Gandhi: सूरत कोर्ट से सजा मिलने के बाद जाएगी राहुल गांधी की लोकसभा की सदस्यता? जानें अब क्या हैं विकल्प
नई दिल्ली, चार साल पुराने मानहानि के एक मामले में कांग्रेस के पूर्व अध्यक्ष राहुल...