આજે સવારે 11 વાગ્યાથી દેશના રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
31 लोगों का छ:बीघे गेहूं के फसल जलकर हुई राख।
जनपद आजमगढ़ के थाना महराजगंज में,31लोगों का छःबीघे गेंहू के फसल जलकर हुई राख।सूत्रों के मुताबिक...
અરવિંદ કેજરીવાલ જી 7મી ઓગસ્ટે બોડેલી, છોટા ઉદેપુરમાં વિશાળ જન સભાને સંબોધશેઃ ઇસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ જી 7મી ઓગસ્ટે બોડેલી, છોટા ઉદેપુરમાં વિશાળ જન સભાને સંબોધશેઃ ઇસુદાન ગઢવી
Green Tea Benefits: वजन के साथ-साथ कोलेस्ट्रॉल कम करने में भी मददगार है ग्रीन टी, जानें इसे पीने के लाजवाब फायदे
ग्रीन टी पीने से सेहत से जुड़े कई फायदे मिल सकते हैं। इसमें पाया जाने वाला पोलीफिनॉल कई बीमारियों...
મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના નાસતા ફરતા આરોપીને વહેવલ ઘોડીસ્થળ નજીકથી ઝડપતી એલસીબી પોલીસ.
સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા...