આજે સવારે 11 વાગ્યાથી દેશના રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मरीजों को गर्मी से राहत दिलाने के लिए कूलर भेंट किया
कोटा. राजकीय प्राथमिक उपस्वास्थ्य केंद्र हिंगोनिया के जननी वार्ड में मरीजों को गर्मी से राहत...
ફૂલ બજારમાં સામાન્ય કરતા પણ ઓછા ભાવ એટલે કે મંદી નો માહોલ
ફૂલ બજારમાં સામાન્ય કરતા પણ ઓછા ભાવ એટલે કે મંદી નો માહોલ
अभिभावकों की भी होगी काउंसलिंग, अन्य कोर्सेज के बारे में भी दी जाएगी जानकारी, कोचिंग विद्यार्थियों को मिलेगी यूनिक आईडी
जिला कलक्टर डॉ. रविन्द्र गोस्वामी ने कहा कि कोचिंग संस्थान एक मैकेनिज्म तैयार कर 15 जुलाई के बाद...
মৰাণ আৰক্ষী থানাৰ আৰক্ষী বিষয়াৰ পত্নীক দু-ব্যৱহাৰ কৰা ঘটনাক লৈ তদন্ত আৰম্ভ কৰিছে মৰাণহাট আৰক্ষীয়ে
মৰাণ আৰক্ষী থানাৰ আৰক্ষী বিষয়াৰ পত্নীক দু-ব্যৱহাৰ কৰা ঘটনাক লৈ তদন্ত আৰম্ভ কৰিছে মৰাণহাট আৰক্ষীয়ে