આજે સવારે 11 વાગ્યાથી દેશના રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानसून में खांस-खांसकर हो गए हैं बेदम, छिल गया है गला, तो झटपट आराम के लिए अपनाएं कुछ असरदार उपाय
Home Remedies for Cough: बारिश का मौसम आते ही अपने साथ सर्दी और खांसी की समस्या साथ लेकर आता...
સિહોર શહેરમાં વિજયાદશમી ની ઉજવણી કરી
અ-ધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજનનુ અનન્ય મહત્વ...
মঙ্গলদৈ ইউথ ক্লাবত সত্ৰীয়া নৃত্য কৰ্মশালা
মঙ্গলদৈত সত্ৰীয়া নৃত্য কৰ্মশালা।
মঙ্গলদৈ ইউথ ক্লাবৰ উদ্যোগত সপ্তাহ যোৰা কায্যাসচীৰছ আৰম্ভ।
ইউথ...
રાશિ ચક્ર || જુઓ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી સાથે || BULETIN INDIA
#buletinindia #gujarat