આજે સવારે 11 વાગ્યાથી દેશના રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सत्ता असली-नसली तरी विकासाच्या बाबतीत दिलेला शब्द कधीही फिरवणार नाही - धनंजय मुंडे
परळी दि.06 (प्रतिनिधी) - परळी मतदारसंघ माझा आत्मा आहे, राज्याच्या राजकारणात सत्तेत असताना...
जय श्री श्याम के जयकारों के साथ निकाली निशान शोभायात्रा
जय श्री श्याम के जयकारों के साथ निकाली निशान शोभायात्रा
आबूरोड। जन्माष्टमी के पावन पर्व पर श्याम...
વડગામ માં ભાજપની ગૌરવ યાત્રાની અંદર અર્બુદા સેના દવરા વિરોધ કરતા અર્બુદા સેનિકોની ધરપકડ કરાઈ
વડગામ માં ભાજપની ગૌરવ યાત્રાની અંદર અર્બુદા સેના દવરા વિરોધ કરતા અર્બુદા સેનિકોની ધરપકડ કરાઈ
જુનાગઢ પીણા પીધેલી હાલતમાં 2 ના મોત મામલો...
જુનાગઢ પીણા પીધેલી હાલતમાં 2 ના મોત મામલો...