દિયોદર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા નીલકંઠ મંદિર હોલમાં તાલુકા કક્ષાનો આયુષ મેળાનુ આયોજન કરાયુ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સોમવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિરની હોલ માં જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાલનપુર દ્વારા તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ તેમજ હોમીયોપેથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સારવાર તેમજ સાંધા, મણકા, વા, કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા નિષ્ણાત તબીબો સારવાર અર્થે જોડાયા હતા વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતિઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શનની પણ ગોઠવવામાં આવી હતી અને આપણી પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ વૃધ્ધા વસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિશે પણ સમજણ આપવામાં આવી હતી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ,,પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર નગર તથા તાલુકાની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ત્યારે જિલ્લા આર્યુવેદીક શાખાના મીઠા,ભડથ પાલણ ,વડગામ સહિતના તમામ આર્યુવેદીક હોમિયોપેથીક ડો ઉપસ્થિત રહી ઓપીડી સંભાળી અનેક લોકોને સારવાર આપવાના લક્ષય સાથે પ્રારંભ કર્યો હતો જે સાંજ સુધી ચાલશે તેમ ડોક્ટર શ્રીઓએ જણાવ્યું હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমত পুনৰ চেঞ্চুৰী কোৱালে পেট্ৰ'লে! ঢকুৱাখনাত পেট্ৰ'লৰ দামে অতিক্ৰম কৰিলে ১০০ৰ ঘৰ
আকৌ বাঢ়িল পেট্ৰল-ডিজেলৰ দাম। ঢকুৱাখনাত পেট্ৰ'লৰ দামে অতিক্ৰম কৰিলে ১০০ৰ ঘৰ। ঢকুৱাখনাত প্ৰতি...
संसद के बाहर विपक्ष का अडाणी को लेकर प्रदर्शन:JPC से जांच की मांग की; गिरिराज सिंह ने सोनिया-सोरोस की तस्वीर के साथ प्रदर्शन किया
संसद के शीतकालीन सत्र के 13वें दिन गुरुवार को विपक्ष ने एक बार फिर केंद्र सरकार के खिलाफ प्रदर्शन...
Bihar Politics Crisis: Nitish Kumar का BJP से जुड़ने के सियासी मायने | RJD | JDU | Breaking News
Bihar Politics Crisis: Nitish Kumar का BJP से जुड़ने के सियासी मायने | RJD | JDU | Breaking News
MP Whether Update:- मध्यप्रदेश के कई जिलों में हुई तेज बारिश ओलावृष्टि, आगे भी जारी रहेगी तेज बारिश ओलावृष्टि।
MP Whether Update:- मध्यप्रदेश के कई जिलों में हुई तेज बारिश ओलावृष्टि, आगे भी जारी रहेगी तेज...
બાળકનો જન્મ થયો, પતિએ પત્નિને કહ્યુ્, આ બાળક મારું નથી હું તેને નહિ રાખું કહેતા પતિ પત્ની બન્ને એ ભેગા મળી ખોડીયાર માતાની દેરી પાસે ખુલ્લા માં બાળક ને ફેંકી દીધું બાળકનું મોત આ બાબતે મહેબુબભાઈ અને તેના પત્ની શહેનાઝબેન ને મહુવાં સેશન્સ કોર્ટે આરોપી પતિ પત્ન
મહુવાના સેંદરડા ગામના મુસ્લિમ દંપતિને કસૂરવાર ઠેરવી વિદ્વાન એફ . એસ. પરીખ મેડમનો અસરકારક ચૂકાદો :...