જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रात होते ही Black और दिन के उजाले में White हो जाएगा WhatsApp, बस ऑन करनी होगी ये सेटिंग
क्या आपने वॉट्सऐप के साथ आंखों पर जोर पड़ना महसूस किया है? क्या आपने कभी महसूस किया कि वॉट्सऐप का...
কেঃদি গাৱত মিচিং স্বায়ত্বশাসিত পৰিষদৰ দ্বাৰা আৱন্টিত পূজীৰে নিৰ্মাণ কৰা মুৰং অকুম উদ্বোধন
কেঃদি গাৱত মিচিং স্বায়ত্বশাসিত পৰিষদৰ দ্বাৰা আৱন্টিত পূজীৰে নিৰ্মাণ কৰা মুৰং অকুম উদ্বোধন
પાવીજેતપુર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન હટાવવા માટેની કામગીરી શરૂ : ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આપી લીલી ઝંડી
પાવીજેતપુર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન હટાવવા માટેની કામગીરી શરૂ : ધારાસભ્ય રાજેન્દ્રસિંહ...
Rajasthan Voting Update : बीजेपी प्रचंड बहुतमत के साथ आ रही है- Gajendra Singh Shekhawat | Aaj Tak
Rajasthan Voting Update : बीजेपी प्रचंड बहुतमत के साथ आ रही है- Gajendra Singh Shekhawat | Aaj Tak