જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તાલુકાના ચોગઠ ચોકડી પરથી બે ઈસમોને નશો કરેલી હાલતમાં ઉમરાળા પોલીસે ઝડપી લીધા
તાલુકાના ચોગઠ ચોકડી પરથી બે ઈસમોને નશો કરેલી હાલતમાં ઉમરાળા પોલીસે ઝડપી લીધા
कर्नाटक विधानसभा चुनाव ने देश को दिया संदेश, अन्य राज्यों में भी लागू हो सकता है ये मॉडल: शरद पवार
मुंबई, राष्ट्रवादी कांग्रेस पार्टी (NCP) के प्रमुख शरद पवार ने रविवार को कहा कि कर्नाटक माडल को...
জ্ঞান বিকাশ একাডেমীৰ মহামিলন অনুষ্ঠানৰ আয়োজন
দৰং জিলাৰ মঙ্গলদৈত অৱস্থিত অসম উচ্চতৰ মাধ্যমিক শিক্ষা সংসদৰ দ্বাৰা স্বীকৃতিপ্ৰাপ্ত কলা , বিজ্ঞান...
Congress जॉइन करने से पहले Vinesh Phogat ने छोड़ी रेलवे की नौकरी, इस्तीफा भेजकर कही ये बात | Haryana
Congress जॉइन करने से पहले Vinesh Phogat ने छोड़ी रेलवे की नौकरी, इस्तीफा भेजकर कही ये बात | Haryana