જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, ડાયમંડ યુનિયને કરી ભાજપના બહિષ્કારની જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે એક પછી એક અડચણો આવી રહી છે. કારણ કે ડાયમંડ...
Al Aqsa Masjid and Ramzan: अल अक़्सा मस्जिद में जुमे की नमाज़ अदा करने पहुंचे लोग (BBC Hindi)
Al Aqsa Masjid and Ramzan: अल अक़्सा मस्जिद में जुमे की नमाज़ अदा करने पहुंचे लोग (BBC Hindi)
Viral Video: किसान के घर घुसा बाघ, पीलीभीत में 12 घंटे तक अटकी रही सांसे ! Pilibhit | UP News
Viral Video: किसान के घर घुसा बाघ, पीलीभीत में 12 घंटे तक अटकी रही सांसे ! Pilibhit | UP News
पुण्याकडे जाणाऱ्या वाहनांचा ओघ कायमच गाड्यांच्या रांगाच रांगा
पुण्याकडे जाणाऱ्या वाहनांचा ओघ कायमच गाड्यांच्या रांगाच रांगा
Car Loan Foreclosing Tips- समय से पहले बंद करवा रहे हैं कार लोन, तो 5 बातों का जरूर रखें ध्यान
Foreclosure of Car Loan Tips कार लोन जब तक चलता रहता है तब तक आपको उसकी मासिक कस्तें यानी EMI को...