જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત , અકસ્માત મા મહિલા નું ધટના સ્થળે થયું મોત
બેફામ રીતે ચાલતા હાઇવે ટ્રકોની સ્પીડ પર કાબૂ થાય તેવી માગ અને રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા...
माइक्रोसॉफ्ट के सर्वर ठप होने से परेशान UAE, कहा- सभी इलेक्ट्रॉनिक सिस्टम प्रभावित; लोगों को दी ये सलाह
माइक्रोसॉफ्ट के सर्वर ठप होने का व्यापक असर संयुक्त अरब अमीरात (UAE) की कई कंपनियों के...
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
तालेड़ा क्षेत्र के पीपल्दा ग्रिड को मिला 3.15 मेगावाट का ट्रांसफार्मर
बून्दी। भाजपा नेता पवन धाकड़ ने बताया कि तालेड़ा क्षेत्र के पीपल्दा ग्रेड पर आज 33 केवी का 3.15...
Rain News: ओडिशा के कोरापुट में बारिश, कई इलाकों में जलभराव
Rain News: ओडिशा के कोरापुट में बारिश, कई इलाकों में जलभराव