જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા પોલીસ મંથક કે યાવરપુરા ગામ ની સગીર વયની યુવતી નું અપહરણ કરનાર આરોપી જડપાયો || JKS NEWS
ધાનેરા પોલીસ મંથક કે યાવરપુરા ગામ ની સગીર વયની યુવતી નું અપહરણ કરનાર આરોપી જડપાયો || JKS NEWS
নব জাগ্ৰত অৰুণদয় "ক্লাৱৰ তৰফৰ পৰা এখন ফুটবল টুৰ্ণামেন্টৰ শুভ উদ্বোধনী কৰা হয় ।
নব জাগ্ৰত অৰুণদয় "ক্লাৱৰ তৰফৰ পৰা এখন ফুটবল টুৰ্ণামেন্টৰ শুভ উদ্বোধনী কৰা হয় ।
स्थानिकांना रोजगारात प्राधान्य देणाऱ्या उद्योगांच्या पाठीशी खंबीरपणे उभे राहू : उद्योगमंत्री उदय सामंत
रत्नागिरी : स्थानिकांना रोजगार मिळवून देणाऱ्या उद्योगांच्या पाठीशी शासन खंबीरपणे उभे राहील आणि...
ગઇ ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં મતદાન વધારવા "અવસર રથ" દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો
ગઇ ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં મતદાન વધારવા "અવસર રથ" દ્વારા મતદાન જાગૃતિનો...
শনিবাৰে মৰাণত আৰক্ষী চক্ৰ পৰিদৰ্শকৰ লগত মত বিনিময় কৰে নাগৰিক সমিতি আৰু শান্তি সমিতিৰ বিষযবীয়াই।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্যালয়ৰ অন্তৰ্গত মৰাণ আৰক্ষী চক্ৰ পৰিদৰ্শক প্ৰভাত শইকীয়াৰ...