જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યોગ કેન્દ્ર ખાતે આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
યોગ કેન્દ્ર ખાતે આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত্ অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
মৰাণ...
આટકોટ પોલીસે વિદેશી દારૂ 280પેટી ઝડપી લીધી હતી
આટકોટ પોલીસે વિદેશી દારૂ 280પેટી ઝડપી લીધી હતી
ખંભાતના નગરપાલિકાનો પેન્શનરોએ કર્યો ઘેરાવ : 'ચીફ ઓફિસર-વહિવટકર્તા હાય હાય ' સૂત્રોચ્ચાર કરાયા.
ખંભાતના નગરપાલિકાનો પેન્શનરોએ કર્યો ઘેરાવ કર્યો હતો..'ચીફ ઓફિસર-વહિવટકર્તા હાય હાય ' સૂત્રોચ્ચાર...
মৰাণত বৃহৎ পৰিমাণৰ গাঞ্জৰ সহ এজনক আটক আৰক্ষীৰ
মৰাণত বৃহৎ পৰিমাণৰ গাঞ্জৰ সহ এজনক আটক আৰক্ষীৰ