જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
31 लोगों का छ:बीघे गेहूं के फसल जलकर हुई राख।
जनपद आजमगढ़ के थाना महराजगंज में,31लोगों का छःबीघे गेंहू के फसल जलकर हुई राख।सूत्रों के मुताबिक...
खासदार हेमंत पाटील यांच्या प्रयत्नाने महिलेस २ लाख ३२ हजारांची वैद्यकीय मदत
खासदार हेमंत पाटील यांच्या प्रयत्नाने महिलेस २ लाख ३२ हजारांची वैद्यकीय मदत
उपचार घेऊन परतलेल्या...
અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલ જોવા માટે થઈ જજો તૈયાર, જાણો ક્યારે થશે શરુ
અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલ જોવા માટે થઈ જજો તૈયાર, જાણો ક્યારે થશે શરુ
નાળીયેર પાણીના ફાયદા જાણો ઘણી ખરી બિમારિઓ માટે છે ફાયદા કારક,
નાળિયેર પાણીના ફાયદાઓ જાણો, નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને...