જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জোনাইত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, কথমপি প্ৰাণৰক্ষা চালকৰ
জোনাইত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, কথমপি প্ৰাণৰক্ষা চালকৰ l ধেমাজি জিলাৰ জোনাই মহকুমাৰ অন্তৰ্গত ৫১৫ নং...
બોટાદમાં મિનરલ વોટરની બોટલમાં જીવાત નીકળતાં ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ....
બોટાદમાં મિનરલ વોટરની બોટલમાં જીવાત નીકળતાં ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ....
বৰহাট চিকিৎসালয়ত ৰহস্যজনক ভাৱে হেৰুৱা মাইক্ৰ'স্কপ উদ্ধাৰ
২ছেপ্টেম্বৰ২০২২:--চৰাইদেউ জিলাৰ সোনাৰী সমষ্টিৰ বৰহাট প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ লেৱটৰীৰ...
પ્રમોશનમાં અનન્યા પાંડેએ ડ્રેસને વિજય દેવરાકોંડાએ શું કર્યું કે વિડીયો થયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડા આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ...
बच्चों का स्वास्थ्य परीक्षण कर पिलाई स्वर्णप्राशन
बच्चों का स्वास्थ्य परीक्षण कर पिलाई स्वर्णप्राशनबून्दी। राजकीय जिला आयुर्वेदिक चिकित्सालय...