જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં સોના-ચાંદીની દુકાનોમાં ધૂમ ખરીદી
હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારના સમૂહમાં આવતા ધન...
Manipur Violence Updates के Viral Video को लेकर विदेशी मीडिया ने क्या कहा? Latest Update ।Hindi News
Manipur Violence Updates: मणिपुर में जारी हिंसा के बीच दो महिलाओं के नग्न वीडियो वायरल होने के...
27 अगस्त को प्रदेश स्तरीय चक्काजाम किया जाएगा। एसोसिएशन के प्रदेश अध्यक्ष सत्यनारायण साहू ने बताया
बस ऑपरेटर्स एसोसिएशन राजस्थान तथा बस मालिक संघ की ओर से 27 अगस्त को प्रदेश स्तरीय चक्काजाम किया...
મહારાષ્ટ્રના વિખુંટા પડેલા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવનાર: તળાજા સમર્પણ ફાઉન્ડેશન
સમર્પણ ફાઉન્ડેશનના વૈભવ જોષીની ભાવનાથી યુવાને વતન ભાળ્યું
...