જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપમાં એક જ દિવસમાં બીજી વિકેટ પડી..
ભાજપમાં એક જ દિવસમાં બીજી વિકેટ પડી:ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ વડોદરા શહેર મહામંત્રી સુનીલ...
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীলৈ সুখবৰ
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীলৈ সুখবৰ
হোজাই ৰ SP বৰুণ পুৰকায়স্থলৈ বিশেষ সেৱা মেডেল...
યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા બનાસ નદી માં વધામણા કરવામાં આવ્યા હતા
યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દ્રારા ડીસા બનાસ નદી ના વધામણા કરવામાં...
আঠখেলীয়া নামঘৰত কি ক'লে কৃষিমন্ত্ৰী অতুল বৰাই ?
ঐতিহ্যমণ্ডিত শ্ৰী শ্ৰী আঠখেলীয়া নামঘৰত উপস্থিত হয় ৰাজ্যৰ কৃষিমন্ত্ৰী অতুল বৰা। নামঘৰৰ সুকীয়া...