જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફૂલગામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો
સુરેન્દ્રનગર જિલ્લાના ફૂલગામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે....
SCO सम्मेलन में PM मोदी सहित के नेताओं के स्वागत में समरकंद में देखिये आतिशबाजी का खूबसूरत नज़ारा! Video Viral
SCO सम्मेलन में आये नेताओं के स्वागत में समरकंद में देखिये आतिशबाजी का खूबसूरत नज़ारा!
লক্ষীমপুৰ-মাজুলী সংযোগী ফেৰীত সোমাল পানী
পুনৰ মাজুলীত ফেৰীৰ অঘটন
কথমপি প্ৰাণৰক্ষা ফেৰীখনত
থকা শতাধিক যাত্ৰীৰ...
परमाणु बिजलीघर की तीसरी इकाई शुरूः कूलेंट चैनल और फीडर पाइप बदलने का हुआ था काम
रावतभाटा में स्थित राजस्थान परमाणु बिजली घर की 220 मेगावाट की तीसरी इकाई शुक्रवार को शुरू हुई।...