જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
થરાદ સરહદી વિસ્તારના થરાદના ચુડમેર ગામે ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યું
થરાદ સરહદી વિસ્તારના થરાદના ચુડમેર ગામે ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યું
સાવરકુંડલા અને ખાંભા તાલુકા તાલુકા ની સાવરકુંડલા ખાતે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્રારા જાતીય સમાનતા ની તાલીમ યોજાઈ.
સાવરકુંડલા ખાતે જેન્ડર તાલીમ યોજાઈ હતી આ તાલીમ માં 43 ફિલ્ડ ફેસીલેટર સાવરકુંડલા તથા ખાભા તાલુકા...
Breaking News: Jaipur में BJP विधायक का एक वीडियो तेजी से वायरल हो रहा है | Aaj Tak Hindi News
Breaking News: Jaipur में BJP विधायक का एक वीडियो तेजी से वायरल हो रहा है | Aaj Tak Hindi News
Weather Update Today: साइक्लोन 'मोका' को लेकर अलर्ट जारी, दिल्ली-यूपी समेत इन राज्यों में आज होगी बारिश
मौसम विभाग ने साइक्लोन 'मोका' (Cyclone Mocha) को लेकर अलर्ट जारी किया है। माना जा रहा...