ધાનેરામાં ઠેર ઠેર મેડિકલ સ્ટોર્સ અને મેડિકલ એજન્સીઓની હાટડીઓ જોવા મળી રહી છે.આ મેડીકલવાળાઓ અને મેડિકલ એજન્સીઓના સંચાલકો ગામડાઓમા બિલાડીના ટોપલી માફક ફૂટી નીકળેલા લેભાગુ અને બોગસ ઉટવૈધોને જથ્થાબંધ દવાઓ વેચાણ આપીને લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડાંઓ કરી રહ્યા છે.ઉપરાંત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અને દવાઓનુ કોઈપણ પ્રકારનુ જ્ઞાન ના હોવા છતાં ફાર્માસીસ્ટના લાયસન્સ ભાડે મેળવીને નશીલી દવાઓ વેચતા મેડિકલ સ્ટોર સામે હપ્તાના હડમાલામા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.અમુક સમયે જવાબદાર તંત્રના અધિકારીઓ દેખાવ ખાતર અમુક મેડીકલ પર રેડ પાડયાનું નાટક ભજવીને ખીસ્સા ગરમ કરીને રફુચક્કર થઈ જતા હોય છે.ધાનેરાની મેડિકલ સ્ટોરો પર રેડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તો નશાયુકત દવાઓ.સીરપો.અને ગર્ભપાતની કીટોનો મોટેપાયે જથ્થો ઝડપાય તેમ છે.પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરીને મેડીકલ માફીયાઓને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવી રહ્યું છે.ધાનેરામા અમુક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની ફરીયાદો ઘણા સમયથી થઈ રહી છે અનેક મેડીકલ સ્ટોર તો લાયસન્સ ભાડે મેળવીને મેડિકલ ચલાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડાંઓ કરવામાં આવી રહ્યા છે.આવા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Railway Gateસિવિલ હોસ્પિટલ જવાનાં માર્ગ પર આવેલા રેલ્વે ફાટક થી પરેશાની
Railway Gateસિવિલ હોસ્પિટલ જવાનાં માર્ગ પર આવેલા રેલ્વે ફાટક થી પરેશાની
Breaking News: Goa के वास्को से सामने आया हैवानियत का मामला, दुष्कर्म के बाद हत्या | Crime News
Breaking News: Goa के वास्को से सामने आया हैवानियत का मामला, दुष्कर्म के बाद हत्या | Crime News
ઠાસરા તાલુકા ના જલાનગર આંગણવાડી ના બાળકોનું ફુલગુચ્છ અને ચોકલેટ આપી શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવા માં આવ્યું.
સરકારશ્રીના શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ ના દિશા નિર્દેશન હેઠળ આજરોજ ઠાસરા તાલુકાના ગોકુળિયા ગામ...
ভাৰতৰ লগতে অসমত এতিয়া কেৱল আনন্দৰ বন্যা কিন্ত কিয়?
ভাৰতৰ লগতে অসমত এতিয়া কেৱল আনন্দৰ বন্যা কিন্ত কিয় ?
Mizoram Landslides: मिजोरम में भूस्खलन से मरने वालों की संख्या 29 हुई, पांच अब भी लापता
आइजोल। मिजोरम के आइजोल में विभिन्न स्थानों पर हुए भूस्खलन के बाद वहां से और शव बरामद होने के...