અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ayodhya Ram Mandir Pran Pratishtha से लौटने के बाद PM Modi ने लेटर में क्या-क्या लिखा?
Ayodhya Ram Mandir Pran Pratishtha से लौटने के बाद PM Modi ने लेटर में क्या-क्या लिखा?
আৰক্ষীয়ে আজি চকলেট খুৱাই মিঠা কৰিছে মুখ,কাইলৈৰপৰা হব তিতা
আৰক্ষীয়ে আজি চকলেট খুৱাই মিঠা কৰিছে মুখ,কাইলৈৰপৰা হব তিতা
અંકલેશ્વર : એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો માટે પત્રકાર પરિષદનું આયોજન | SatyaNirbhay News Channel
અંકલેશ્વર : એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો માટે પત્રકાર પરિષદનું આયોજન | SatyaNirbhay News Channel
પાલનપુરમાં કતલખાને ધકેલાતાં ઘેટા-બકરાને જીવદયાપ્રેમીઓએ બચાવ્યા
હજુ બકરી ઈદ પહેલા જ એક ટ્રકમાં કતલખાને જતા 160 ઘેટાં બકરાને બચાવવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે...
Bharat Bandh: Patna में ट्रेनें रोकी गईं, कई जगह चक्का जाम, Jaipur समेत कई शहरों में स्कूल बंद
Bharat Bandh: Patna में ट्रेनें रोकी गईं, कई जगह चक्का जाम, Jaipur समेत कई शहरों में स्कूल बंद