અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोंड असुर्डे ग्रा.पं. इतिहासात प्रथमच सरपंचपदी 25 वर्षीय तरुणी कारभारीण; प्रचंड अटीतटीच्या लढतीत 6 मतांनी झाला विजयी
संगमेश्वर : संगमेश्वर तालुक्यातील असुर्डे, आंबेड बु. ग्रुप आणि कोंड असुर्डे या तीन...
ભીલડી પાસે અકસ્માત ,,બાઈક સવાર નું મોત
ડીસા રાધનપુર નેશનલ હાઈવે ભીલડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે...
भारतीय सैनिकों ने जब Israel में जंग जीती | Battle of Haifa | Tarikh E571
भारतीय सैनिकों ने जब Israel में जंग जीती | Battle of Haifa | Tarikh E571
तळेगावाच्या युवकाची उद्योग व्यवसायातील गगनभरारी; चक्क फिनोलेक्स पाईप कंपनीने केली जाहिरात
तळेगावातील स्वप्नील एकनाथ खेडे या तरूणाने श्रीराम इलेक्ट्रिकल्स या व्यवसायाची सुरुवात करून...
पूर्व सैनिकों की समस्याओं का तत्काल करें समाधान-सीडीओ
*पूर्व सैनिकों और उनके आश्रितों की समस्याओं को सुनकर सीडीओ ने दिए निर्देश*
*पूर्व...