અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Should I Invest In Paytm? | Negative ख़बरों के चलते Gurmeet Chadha दे रहें हैं Buy या Wait की सलाह?
Should I Invest In Paytm? | Negative ख़बरों के चलते Gurmeet Chadha दे रहें हैं Buy या Wait की सलाह?
मंत्री शंभूराजे देसाई यांनी राज्य उत्पादन शुल्क विभागाचा पदभार घेतल्यानंतर माध्यमांसमोर व्यक्त केले मत
मंत्री शंभुराजे देसाई यांनी राज्य उत्पादन शुल्क विभागाचा पदभार घेतल्यानंतर माध्यमांसमोर व्यक्त...
બીગ બ્રેકીગ - રાજુલા ના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ઘોઘમાર વરસાદ શરૂ
બીગ બ્રેકીગ - રાજુલા ના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ઘોઘમાર વરસાદ શરૂ
Diwali 2024 पर लेने जा रहे हैं नई Car, जान लें कितनी फायदेमंद है Extended Warranty
भारत में बड़ी संख्या में लोग Diwali 2024 सहित पूरे Festive Season में Car खरीदते हैं। जिनमें...
1 भी रुपया एक्स्ट्रा नहीं होगा खर्च! ऐसे करें मोबाइल रिचार्ज
फोन में रिचार्ज करवाने के लिए अब ऐप्स का इस्तेमाल किया जाने लगा है। रिचार्ज पैक खत्म होने से पहले...