અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ....
ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ: પંકજ બારોટની બદલી થતા બનાસકાંઠામાં તેમની ત્રીજીવાર...
5200mAh की दमदार बैटरी से लैस Realme P2 Pro 5G की आज करें खरीदारी, शाम को लाइव होगी सेल
Realme P2 Pro 5G फोन को भारत में 13 सितंबर को लॉन्च किया गया है। रियलमी फोन 5200mAh बैटरी से लैस...
બે કલાક માટે રોજગાર ધંધા બંધ રાખવા કોંગ્રેસ કાર્યકરોની અપીલ
બે કલાક માટે રોજગાર ધંધા બંધ રાખવા કોંગ્રેસ કાર્યકરોની અપીલ
Search & Rescue Mission for Missing Mountaineers at East Kameng
Tezpur: A mountaineering expedition by Tapi Mra in Arunachal Pradesh upto...
हार्वर्ड वर्ल्ड बुक लंदन में दर्ज हुआ संगीतमय सुंदरकांड पाठ
बून्दी। हार्वर्ड वर्ल्ड रिकॉर्ड लंदन की वर्ल्ड बुक ने लाखेरी कस्बे में विश्व का सबसे कम समय का...