અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમી ગાય માતાનો મૃતદેહ રઝટપાટ થયાની ઘટના | SatyaNirbhay News Channel
સમી ગાય માતાનો મૃતદેહ રઝટપાટ થયાની ઘટના | SatyaNirbhay News Channel
Bitcoin Fraud Case: बिटकॉइन घोटाला मामले में Gaurav Mehta के घर से ED को मिले अहम सबूत | Raipur
Bitcoin Fraud Case: बिटकॉइन घोटाला मामले में Gaurav Mehta के घर से ED को मिले अहम सबूत | Raipur
BAP AMARO BAJRANGI / KIRTIDAN /status / BY SHYAM STUDIO VIJAPDI
BAP AMARO BAJRANGI / KIRTIDAN /status / BY SHYAM STUDIO VIJAPDI
अनिल एंटनी के भाजपा में शामिल होने पर भाई अजीत ने कहा- उन्हें 'करी पत्ते' की तरह बाहर फेंक दिया जाएगा
अनिल एंटनी के कांग्रेस से सभी संबंध तोड़कर भाजपा में शामिल होने के एक दिन बाद, एके एंटनी के छोटे...
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી