અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના વિઠોદર નજીક શાકભાજી અને ફ્રૂટ ભરેલું જીપડાલું પલ્ટી ખાતાં યુવક ઘવાયો
ડીસાના વિઠોદર પાસે પીકઅપ જીપડાલુ પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં...
રોંગ સાઈડ પર આવતા ટેમ્પો ચાલકએ કરી ગફલત
#buletinindia #gujarat #dabhoi
દીયોદર નાયબ કલેકટર પહોચ્યા ઉંબરી પાસે જ્યાં ખેડુત ન્યાય યાત્રા પહોચી ખેડુતોને સમજાવવાના પ્રયાસો...
દીયોદર નાયબ કલેકટર પહોચ્યા ઉંબરી પાસે જ્યાં ખેડુત ન્યાય યાત્રા પહોચી ખેડુતોને સમજાવવાના પ્રયાસો...
ಇಟಲಿಯ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ಸೆಲ್ವಿಯೋ ಬೆರ್ಲುಸ್ಕೋನಿ ನಿಧನ
ಇಟಲಿ ದೇಶದ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ಸೆಲ್ವಿಯೋ ಬೆರ್ಲುಸ್ಕೋನಿ ನಿಧನ
Namibian Cheetahs to fly to India on PM Modi's birthday on 17th September 2022 aged 74 year.
Namibian Cheetahs are all set to roam in india .74 years after Indian last cheetah died. They...