અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ওৰাঙত কোচ ৰাজবংশী ছাত্ৰ সন্থাৰ প্ৰতিবাদ
টংলা, যোৱা দুদিন পূৰ্বে কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ পাঁচ জনগোষ্ঠীৰ লগতে কোচ ৰাজবংশী জনগোষ্ঠীৰ...
अखिल भारतीय अग्रवाल संगठन के प्रदेश उपाध्यक्ष बने हरीश गुप्ता
अखिल भारतीय अग्रवाल संगठन के प्रदेश उपाध्यक्ष बने हरीश गुप्ताबून्दी। तालेड़ा निवासी एडवोकेट हरीश...
फोन हैकिंग मामले में Mahua Moitra ने लिखी Lok Sabha स्पीकर को चिट्ठी, Om Birla से की खास अपील | BJP
फोन हैकिंग मामले में Mahua Moitra ने लिखी Lok Sabha स्पीकर को चिट्ठी, Om Birla से की खास अपील | BJP