અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘मां तुझे सलाम’ कार्यक्रम में उमडेंगे शहरवासी, स्वतंत्रता दिवस की पूर्व संध्या पर कांग्रेस कार्यकर्ताओं की वाहन रैली आज
स्वतंत्रता दिवस की पूर्व संध्या पर बुधवार को 'माँ तुझे सलाम' कार्यक्रम के तहत पीसीसी सचिव शिवकांत...
96.88 crore people registered to vote for 2024 Lok Sabha election, says Election Commission
February 9, 2024
96.88 crore people registered to vote for 2024 Lok Sabha election, says Election...
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ವಿಭಾಗದ ರಾಜ್ಯ ವೈಸ್ ಚೇರ್ ಮೆನ್ ಆಗಿ ಪವನ್ ಕುಮಾರ್ ನೇಮಕ
ಬೆಂಗಳೂರು : ಕರ್ನಾಟಕ ಪ್ರದೇಶ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಿತಿ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ವಿಭಾಗದಲ್ಲಿ ರಾಜ್ಯ ವೈಸ್ ಚೇರ್ ಮೆನ್ ಆಗಿ...
Adhir Ranjan Chowdhury ने बीजेपी पर साधा निशाना, कहा- Ram Mandir सिर्फ BJP का नहीं है | Aaj Tak
Adhir Ranjan Chowdhury ने बीजेपी पर साधा निशाना, कहा- Ram Mandir सिर्फ BJP का नहीं है | Aaj Tak
બી.એસ.એફ.જવાનની ફિલ્મી ઢબે ધરપકડ કેમ થઈ ? જુઓ સમગ્ર મામલો.
પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ ગામે એક મહિના પહેલા બનેવીને બંદૂકના ભડાકે મોતને ઘાટ ઉતારવાના કેસમાં સહ...