અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની કરી શરૂઆત | Ahmedabad News | Robotic Surgery
અમદાવાદ: શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની કરી શરૂઆત
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
ખેડા જીલ્લાના ઠાસરા ઘી જે એમ દેસાઈ હાઈસ્કૂલના ૯૦વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો
ખેડા જીલ્લાના ઠાસરા ઘી જે એમ દેસાઈ હાઈસ્કૂલના ૯૦વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે ભવ્ય વાર્ષિક ઉત્સવ...
GPSC ક્લાસ 2ની પરીક્ષામાં ગુજરાતમાં મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું એવા સબીહાબાનું નો સન્માન કાર્યક્રમ યોજાયો.
આજ રોજ ખેડા જિલ્લાના કઠલાલ ગામ ના રહીશ સબીહાબાનુએ G.P.S.C.કલાસ 2 મા stenograrerની પરીક્ષા માં...