અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आत्महत्याग्रस्त जिल्ह्यात कृषी विभागाच्या योजनांची प्रभावीपणे अंमलबजावणी करा कृषी मंत्री धनंजय मुंडे यांचे आदेश
बीड दि.२८ : राज्यातील शेतकरी आत्महत्याग्रस्त जिल्ह्यात कृषी विभागाच्या योजनांची प्रभावीपणे...
ડીસા તાલુકા પંચાયતની સરપ્રાઈઝ વિઝીટ લેતા જિલ્લા વિકાસ અધિકારી
ડીસા તાલુકા પંચાયતની સરપ્રાઈઝ વિઝીટ લેતા જિલ્લા વિકાસ અધિકારી
साउथ के सुपरस्टार ने car collection में शामिल की 3.5 करोड़ रुपये की Porsche, जानें क्या है खासियत
बॉलीवुड के स्टार्स के साथ ही साउथ के सुपरस्टार्स को भी महंगी लग्जरी और स्पोर्ट्स...
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું.
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું.
આરભડા કૃષ્ણનગર પાસે દેશી દારૂ સાથે એક ઈસમ ઝઠપાયો
આરભડા કૃષ્ણનગર પાસે દેશી દારૂ સાથે એક ઈસમ ઝઠપાયો