ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘારી મા 75 મા સ્વાતંત્ર્ય દિન જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી
ઘારી મા 75 મા સ્વાતંત્ર્ય દિન જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી
Ratan Tata Death News: NCPA Ground में अंतिम दर्शन के लिए रखा गया रतन टाटा का पार्थिव शरीर | Mumbai
Ratan Tata Death News: NCPA Ground में अंतिम दर्शन के लिए रखा गया रतन टाटा का पार्थिव शरीर | Mumbai
અંકિતા સિંહના હત્યારાઓને આકરી સજા થવી જોઈએ, કેજરીવાલે કહ્યું- દેશ ક્યારેય જઘન્ય અપરાધ સહન નહીં કરે
ઝારખંડના દુમકામાં મંગળવારે 12માં ધોરણમાં ભણતી 19 વર્ષની યુવતીને શાહરૂખ નામના યુવકે એકતરફી...
ઝાલોદ130 વિધાનસભાના કોંગ્રેસનાઉમેદવાર ડૉમિતેશ ગરાસિયાદ્વારા આજરોજ પ્રાંતકચેરી જઈનેફોર્મભરવામાંઆવ્યું
ઝાલોદ130 વિધાનસભાના કોંગ્રેસનાઉમેદવાર ડૉમિતેશ ગરાસિયાદ્વારા આજરોજ પ્રાંતકચેરી જઈનેફોર્મભરવામાંઆવ્યું
ખંભાતની મહિલા સાથે છેતરપીંડી થતાં શહેર પોલીસ મથકે ફરિયાદ
ખંભાતની મહિલા ફેસપેક અને રોજ વોટર નામની પ્રોડક્ટ ખરીદીના નામે છેતરાઇ
ખંભાત શહેરમાં રહેતી અને...