કાતિલ ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે.ગુજરાતમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે બુધ.ગુરૂ.શુક્રવારે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP नेता बोले-किरोड़ी ने भीख मांगी, लोगों ने फैला दिया:रावण ने साधु वेश में भिक्षा मांग सीताहरण किया; सामान्य सीटों पर एसटी को टिकट, जनरल कहां जाएगा
दौसा से भाजपा के पूर्व विधायक शंकरलाल शर्मा ने मंत्री किरोड़ीलाल मीणा के बयानों पर पलटवार किया।...
કરજણ ડેપો માં કરજણ થી પાદરા જવાની બસ ના ધાંધિયા થતા પેસેન્જરોમાં રોષ જોવા મળિયો.
કરજણ ડેપો માં કરજણ થી પાદરા જવાની બસ ના ધાંધિયા થતા પેસેન્જરોમાં રોષ જોવા મળિયો.
નિત્યાનંદ આશ્રમ ખાતે ભવ્ય હનુમાન ચાલીસાનું આયોજન.
ખંભાતના નિત્યાનંદ આશ્રમ ખાતે ભવ્ય હનુમાન ચાલીસાનું આયોજન જયવીર હનુમાન ભક્ત દ્વારા કરવામાં આવ્યું...
राजनाथ सिंह आज दिल्ली में करेंगे द्विपक्षीय बैठक, चीनी और रूसी समकक्षों सहित चार रक्षा मंत्री होंगे शामिल
नई दिल्ली, रक्षा मंत्री राजनाथ सिंह आज दिल्ली में अपने चीनी और रूसी समकक्षों सहित चार रक्षा...
પોરબંદર મા ઓપન ગુજરાત રંગસંગ 2022 રાસોત્સવનુ ભવ્ય આયોજન લાભ લેવા આમંત્રણ.
પોરબંદર મા ઓપન ગુજરાત રંગસંગ 2022 રાસોત્સવનુ ભવ્ય આયોજન લાભ લેવા આમંત્રણ.