કાતિલ ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે.ગુજરાતમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે બુધ.ગુરૂ.શુક્રવારે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka IT minister has urged US foreign office to speed up setting up a consulate in Bengaluru
February 12, 2024
Karnataka IT minister has urged US foreign office to speed up setting up...
Covid 19: देश में तेजी से बढ़ रहे कोरोना संक्रमण के मामले, पिछले 24 घंटों में 3 लोगों की मौत; 313 नए केस आए सामने
नई दिल्ली। भारत में कोरोना के मामलों में तेजी से बढ़ोतरी दर्ज की जा रही है। स्वास्थ्य...
તળાજામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બ્લોક હેલ્થ કચેરી દ્વારા ટીબી પેશન્ટને કીટ વિતરણ કરાયું
તળાજામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બ્લોક હેલ્થ કચેરી દ્વારા ટીબી પેશન્ટને કીટ વિતરણ કરાયું
स्पर्श कुष्ठ जागरुकता अभियान में आमजन को किया जा रहा जागरुक
जिले में 'स्पर्श कुष्ठ जागरुकता अभियान में निरंतर आमजन को कुष्ठ रोग के प्रति जागरूक किया जा रहा...
ડીસા નગરપાલિકા હોલ ખાતે મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્માનેઓને શ્રદ્ધાંજલિ આપેલ
આજરોજ ડીસા નગરપાલિકા હોલમાં મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલ સદગત આત્માઓને...