કાતિલ ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે.ગુજરાતમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે બુધ.ગુરૂ.શુક્રવારે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जगमग होगी अयोध्या, दुनिया देखेगी अद्भुत नजारा; KiyaAI के भारतमेटा की क्या है प्लानिंग?
फिनटेक क्षेत्र की प्रमुख कंपनी KiyaAI ने अयोध्या विकास प्राधिकरण के साथ साझेदारी की है ताकि...
भादरवी पूनम के मेले में मेलार्थियों को तमाम सुविधाएं आसानी से मयस्सर कराने पर दिया जोर
भादरवी पूनम के मेले में मेलार्थियों को तमाम सुविधाएं आसानी से मयस्सर कराने पर दिया...
ঢকুৱাখনাত ত্ৰিবেণী মণ্ডল সংগঠনৰ ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ উদ্বোধন
ঢকুৱাখনাত ত্ৰিবেণী মণ্ডল সংগঠনৰ ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ উদ্বোধন
મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ક્રિષ્ના શર્મા એ તિરંગા વિષે ખુબજ સુંદર રીતે વર્ણન કરી માહિતિ આપી.
આજ રોજ ૧૫મી ઓગષ્ટ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ધોરણ ૧૨...