મેરીકાના ડો.જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે તો આપણે તેને લાખો લોકો માટે કેવી રીતે સસ્તી અને સુલભ બનાવીએ એ ભારતની સામે સૌથી મોટો પડકાર છે. કેન્સર રોગ વિશેષજ્ઞએ ચેતવતા કહ્યું કે વૈશ્વિકરણ,વધતી અર્થવ્યવસ્થા,વસ્તી અને બદલાતી જીવનશૈલીના કારણે ભારત કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામીનો સામનો કરી શકે છે.આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે.જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે.આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે.વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US News: भारतीय-अमेरिकी गीता राव गुप्ता बनीं 'एंबेसडर एट लार्ज', उपराष्ट्रपति कमला हैरिस ने दिलाई शपथ
वाशिंगटन, अमेरिका की उपराष्ट्रपति कमला हैरिस ने भारतीय-अमेरिकी गीता राव गुप्ता को विदेश...
What Next on Wrestler's Protest: Delhi में जंतर-मंतर पर धरना.. हंगामा.. FIR.. अब आगे क्या? Explainer
What Next on Wrestler's Protest: 23 अप्रैल 2024... यही वो दिन है जब Delhi में जंतर मंतर (Jantar...
ৰঙিয়াত বিশাল ধৰ্মীয় শোভাযাত্ৰা
ৰঙিয়াত বিশাল ধৰ্মীয় শোভাযাত্ৰা । সমগ্ৰ দেশৰ লগতে ৰঙিয়াতো শুক্ৰবাৰে শ্ৰীকৃষ্ণৰ জন্মাষ্টমী পালন কৰা...
सरकारने शेतकऱ्यांना मदतीचा शब्द दिल्यावर
आमदार कैलास पाटीलांनी केले उपोषण स्थगित
- विरोधी पक्षनेते अंबादास दानवेंच्या पुढाकाराने
राज्य सरकारने दिला मदतीचा शब्द
उस्मानाबाद :- (दीपक परेराव)शेतकऱ्यांना अतिवृष्टीची येत्या २ दिवसांत मदत देण्यात येईल, तसेच...