મેરીકાના ડો.જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે તો આપણે તેને લાખો લોકો માટે કેવી રીતે સસ્તી અને સુલભ બનાવીએ એ ભારતની સામે સૌથી મોટો પડકાર છે. કેન્સર રોગ વિશેષજ્ઞએ ચેતવતા કહ્યું કે વૈશ્વિકરણ,વધતી અર્થવ્યવસ્થા,વસ્તી અને બદલાતી જીવનશૈલીના કારણે ભારત કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામીનો સામનો કરી શકે છે.આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે.જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે.આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે.વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DA Hike: तमिलनाडु सरकार में 16 लाख कर्मचारियों का बढ़ाया गया महंगाई भत्ता, 38 से 42 फीसदी की हुई बढ़ोतरी
चेन्नई, तमिलनाडु की सरकार ने अपने राज्य के 16 लाख सरकारी कर्मचारियों और पेंशनरों के लिए अहम...
ताडसोंना येथे बाळासाहेब नागटिळक यांच्या नेतृत्वात गणेश उत्सवानिमित्त आरोग्य शिबिर संपन्न
ताडसोंना येथे बाळासाहेब नागटिळक यांच्या नेतृत्वात गणेश उत्सवानिमित्त आरोग्य शिबिर संपन्न
মৰাণৰ ঝলমত পথ দুৰ্ঘটনাত যুৱক নিহত।
মৰাণৰ ঝলমত পথ দুৰ্ঘটনাত যুৱক নিহত ৷ নিহত যুৱকজন তিনিচুকীয়া লেজাই হোলাৰ ৰাজা বৰা (৩৪) ৷ যুৱকজনে...
ગૃહમંત્રી અમિત શાહ એ નડિયાદ જાહેર સભા યોજી
દેશ ના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા નડિયાદ ખાતે જાહેરસભા યોજવામાં આવી જેમાં મોટી...