આજે અંબાજી ખાતે આવેલા સ્ટોન આર્ટિજન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ માં શિલ્પ સંગમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દસ દેશોના 12 જેટલા શિલ્પકારો આ શિલ્પ સંગમ મા ભાગ લીધો હતો તો સાથે સાથે દેશભરમાંથી પણ શિલ્પકારો જોડાયા હતા. 20 દિવસ સુધી ચાલનાર શિલ્પ સંગમ નું આજે શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્પપ્નિલ ખેર હાજર રહ્યા હતા. 20 દિવસ સુધી ચાલનાર શિલ્પ સંગમ મા આવેલા દસ દેશોના શિલ્પકારો દ્વારા વિવિધ પ્રકારના શિલ્પકુર્તિ તૈયાર કરશે. ગુજરાત મા યાત્રાધામ અંબાજી એકમાત્ર આર એસ પથ્થરનું સ્થાન પ્રખ્યાત છે. શિલ્પકારો દ્વારા આ પથ્થર પર પોતાની કલાકૃતિ રજૂ કરી દેશ દુનિયામાં ખ્યાતિ મેળવશે. દેશ દુનિયાથી આવેલા શિલ્પકારો દ્વારા પ્રસ્તુત કરેલી શિલ્પકુર્તિ ને યાત્રાધામ અંબાજીના વિવિધ સ્થાને રાખવામાં આવશે. જેથી યાત્રાધામ અંબાજી ખાતે આવેલા તમામ દર્શનાર્થીઓ અને યાત્રાલુઓ એક સેલ્ફી પોઇન્ટ તરીકે નિહારશે. ગુજરાત સરકાર અને sapti દ્વારા શિલ્પ સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SRIKONA BATTALION OF ASSAM RIFLES CONDUCTED CIVIL SOCIETY
SRIKONA BATTALION OF ASSAM RIFLES CONDUCTED CIVIL SOCIETY ORGANISATION MEET
Srikona...
AAJTAK 2 LIVE | Parliament 2024 Session | संसद में क्यों हो रहा है हंगामा ? | AT2 LIVE
AAJTAK 2 LIVE | Parliament 2024 Session | संसद में क्यों हो रहा है हंगामा ? | AT2 LIVE
જસદણના મેઈન બજાર વિસ્તારમાં આવેલી ચમેલી ગિફ્ટ તેમજ પાલવ મેચિંગ ની દુકાનોમાં ચોરીનો બનાવ સામે આવ્યો
જસદણના મેઈન બજાર વિસ્તારમાં આવેલી ચમેલી ગિફ્ટ તેમજ પાલવ મેચિંગ ની દુકાનોમાં ચોરીનો બનાવ સામે આવ્યો
ठेका प्रथा को समाप्त करने की मांग दिया ज्ञापन
ठेका प्रथा को समाप्त करने की मांग दिया ज्ञापन
ठेका प्रथा को समाप्त करने की मांग दिया ज्ञापन...